________________
તિય ચયેાનિવાળા જીવાને કે જેઓ જઘન્ય કાળની સ્થિતિવાળા છે. ત્રિપુ વિ ગમતુ ઇળિ હેક્ષકો નાચવાનો' તેના ત્રણે ગમેામાં ૬ છ લેશ્યાએ કહેવી જોઈએ, અર્થાત્ લાન્તક દેવ વિગેરેમાં ઉત્પન્ન થવાને યેાગ્ય થયેલા જઘન્ય કાળની સ્થિતિવાળા તિય ચર્ચાનિક જીવની જઘન્ય સ્થિતિના સામ થી કૃષ્ણ વિગેરે પાંચ વૈશ્યાએમાંથી કાઈ એક લેસ્યામાં પરિણત થઈને મરણ સમયમાં તેોલેશ્યાને પ્રાપ્ત કરીને મરણ થાય છે. તેથી તે ત્યાંજ ઉત્પન્ન થાય છે. કેમકે-આગલા ભવની લેફ્યાનું પરિણામ થાય ત્યારે જીવ પ્રણવમાં જાય છે. એ પ્રમાણે આગમનું કથન છે. ‘સ’ચળા' ત્રૈમોન ંતપણુ પત્ર ગણિકાનિ' બ્રહ્મલેાક અને લાન્તકમાં પહેલા કીલિકા સુધીના પાંચ સહનન હાય છે, કેમકે આ બેઉ દેવલાકામાં આદિના પાંચ સહુનન ડાય છે, કેમકે આ એક દેવલાકામાં આદિના પાંચ સહુનનવાળા જીવા જ ઉત્પન્ન થાય છે, તિય "ચયેાનિવાળા જીવાને કે જેએ જઘન્ય કાળની સ્થિતિવાળા છે. તિપુ ચિ ગમતુ ઇલ્પિ લેવાશો નાચવાત્રો' તેના ત્રણે ગમેામાં ૬ છ લેશ્યા કહેવી જોઈએ, અર્થાત્ લાન્તક દેવ વગેરેમાં ઉત્પન્ન થવાને યેાગ્ય થયેલા જઘન્ય કાળની સ્થિતિવાળા તિય ચેાનિક જીવની જઘન્ય સ્થિતિના સામ ચ્ચે થી કૃષ્ણ વિગેરે પાંચ લૈશ્યાઓમાંથી કાઈ એક લેસ્યામાં પરિણત થઈને મરણ સમયમાં તેજલેસ્યાને પ્રાપ્ત કરીને મરણ થાય છે. તેથી તે ત્યાંજ ઉત્ત્પન્ન થાય છે. કેમકે-આગલા ભવની લેશ્યાનું પરિણામ થાય ત્યારે જીવ પરભવમાં જાય છે. એ પ્રમાણે આગમનુ કથત છે. ‘'ચળા' ત્રૈમજો અંતસુ વષ ગાણિ શનિ' બ્રાલેાક અને લાન્તકમાં પહેલા કીલિકા સુધીના પાંચ સહનન હાય છે, કેમકે આ બેઉ દેવલાકામાં આદિના પાંચ સહુનન ડાય છે, કેમકે આ એક દેવલાકામાં આદિના પાંચ સહુનનવાળા જીવે જ ઉત્પન્ન થાય છે, છ ુ જે સેવા સ ́હનન છે, તે પહેલાના ચાર જ દેવલાકોમા ગમનનું કારણ હાય છે. મહા શુક્ર અને સહસ્રાર આ બે દેવલેાકમાં પહેલાના અધનાય સુધીના ચાર સહનન હાય છે. મહાશુષ્ક અને સહસ્રારના પહેલાના ચાર ગમેામાં પહેલાના ચાર સહુનનવાળા ઉત્પન્ન થાય છે. એવું કથન તિયગ ચેનિકને અને મનુષ્યાને આશ્રિત કરીને કહ્યું છે તેમ સમજવુ. આ હેતુથી સિદ્ધિનોળિયાન ત્રિ મનુસ્ખાન વિ’ આ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. ‘લેસ’તું ચેવ’ મકીનું ખીજુ` સઘળુ' કથન પહેલાં જેમ કહ્યું છે, તે પ્રમાણે સમજવુ, ૧૯૯ હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે~~આળચવા છાં અંતે ! ગો 'તો ઉન્નત્તિ' હે ભગવન્ આનતદેવા કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ આનતદેવપણાથી જે જીવા ઉત્પન્ન થાય છે, તે કઈ ગતિમાંથી આવેલા જીવા હોય છે? શું તેઓ નૈયિક ગતિમાંથી આવીને
'
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૪૫