________________
પ્રાપ્ત કરીને મરે છે. તે પછી તે સનકુમાર દેવગતિમાં ઉત્પન્ન થાય છે. કેમકે-આગામી ભવની વૈશ્યાનું પરિણમન થાય ત્યારે જીવ પરભવમાં જાય છે,
એવુ આગમનું કથન છે. એ રૂપથી આ જીવને આદિની પાંચ લેસ્યા હાવાનું કહ્યું છે. શ્વેત' ä Àવ' વૈશ્યા દ્વાર શિવાય બોજા સઘળા દ્વારા સંબંધી કથન સૌધર્મ દેવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—જ્ઞરૂ મનુàફિસો વ ત્તિ' હે ભગવન્ જો જીવ મનુષ્ય ગતિમાંથી આવીને સનત્ક્રુમાર ગતિમાં ઉત્પન્ન થાય છે, તે આ વિષયમાં નવ ગમે કાના ગમેા પ્રમાણે કહ્યા છે ? માવજીવવા
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘મનુઘાળ બહેવ માળાનં॰' હે ગૌતમ! આ સૌંબધમાં શક ાપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્ચાના ના ગમા પ્રમાણેના નવ ગમેા અહિયાં કહેવા જોઇએ. પર’તુ નથ સ.. માત્ર વેદ ચ નòજ્ઞા' અહિયાં સનત્કુમારની સ્થિતિ અને કાયસ વેધ જુદા જુદા કહેવા જોઈએ. હા
હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે--મહિરેવાળ મળે ! જો'તો વવજ્ઞતિ” હે ભગવન્ માહેન્દ્રકદેવ કયા સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ના મળમારહેવાથં વત્તચા વહામહિ રેવાનું માળિચય' હે ગૌતમ ! જે પ્રમાણે સનકુમાર દેવાનું કથન કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે માહેન્દ્ર દેવાનું કથન પશુ કહેવું જોઈએ. કેવળ સનત્કુમારના સ્થાનમાં માહેન્દ્રદેવ પદ્ય રાખીને પહેલે વિગેરે નવે ગમે કહેવા જાઈ એ, ‘નવર મફ્િળસેવામં દિર્દૂ સાતિરે માળિચા સચ્ચેવ' પરંતુ સનત્કુમારના પ્રકરણમાં કહેલા નવ ગમે માંથી જે સનકુમારની સ્થિતિ કહી છે, તે કરતાં આ પ્રકરણમાં માહેન્દ્ર દેવાની સ્થિતિ કંઇક વધારે એ સાગરે પમની જઘન્યથી અને સાતિરેક સાત સાગરોપમની ઉત્કૃષ્ટથી કહેવી જોઇએ. આ રીતે સ્થિતિના સમધમાં તે પ્રકરણ કરતાં આ પ્રકરણમાં વિશેષપણ છે. અંજુ કાઈ પણ પ્રકારનું વિશેષપણું નથી, જ્ યંમસ્રોળયેવાળ વિ પત્તા' આ માહેન્દ્ર દેવલાકનુ કથન જે પ્રમાણે કહ્યું છે, એજ પ્રમાણેનુ’ કથન બ્રાલેાક દેવાતુ પણ છે, 'નવર ધમોટિફ સર્વે' ૨ નાળજ્ઞા’પરંતુ બ્રહ્મલાક દેવાની સ્થિતિ જધન્યથી સાત સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી દસ સાગરાપમની છે. તથા કાયસ વેધ પાત પેાતાના ભત્રની અપેક્ષાથી એ સ્થિતિને મેળવવાથી થાય છે. આ રીતે પહેલાના પ્રકરણ કરતાં આ પ્રકરણના કથનમાં જુદા પણું આવે છે, ખાકીનું બીજું સઘળું કથન માહેન્દ્ર દેવના કથન પ્રમાણેનું
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૪૪