SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યેાના શરીરની અવગાહુના એક ગદ્યૂત-ગાઉની કહી છે. તે સ્થાનમાં અહિં આ ઈશાન દેવના અધિકારમાં તે શરીરની અવગાહુના કઈક વધારે એક ગાઉ કહેવી જોઈએ. કેમકે-ઈશાનદેવની જઘન્યસ્થિતિ સાતિરેક પલ્યોપમની કહી છે. પ્રાપ્ત થનાર દેવની સ્થિતિ પ્રમાણે જ અસ ખ્યાત વની સ્થિતિવાળા મનુષ્યાને સ્થિતિના સદ્દભાવ હાય છે. જેથી તેના અનુરૂપ જ તેમને અવગાહનાનેા સદૂભાવ હેાય છે. 'લેષ' હે' ખાકીનુ ખીજા સઘળા દ્વારાનું કથન પહેલા પ્રમાણે જ છે. તેમ સમજવુ. રા' 'संखेज्जवासा उयाणं तिरिक्खजोणियाण मणुस्स्राण य जहेव सोहम्मे उववલગ્નમાળાનં તહેન નિવત્તેર્જી નવ વિ નમળા' સંખ્યાતવર્ષની આયુષ્યવાળા તિયચાના અને મનુષ્યના કે જે સૌધમ સ્વર્ગમાં ઉત્પન્ન થવાવાળા છે. તેમના સંબધમાં નવ ગમે કહ્યા છે, તેજ પ્રમાણેના નવ ગમે ઈશાન દેવના સમ ધમાં પણ કહેવા જોઇએ. ‘નવ લાઠ્ઠુિં સંવેદ્રૢ જ્ઞાનેન્ના' પરંતુ ઇશાન દેવની સ્થિતિ અને કાયસ વેધમાં સૌધમ દેવની સ્થિતિ અને કાયસ વેધ કરતાં જુદાપણું સમજવુ જોઈએ. પ્રસૂ॰ ૧૫ સનત્યુમાર દેવોં કી ઉત્પત્તિ કા નિરૂપણ સનકુમાર દેવાધિકાર ‘સળંમારતેવા બે મળે ! ગોહિંતો વİત્તિ ઈત્યાદિ ટીકા”—ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું' છે કે-‘સળંમારહેવા નં મળે ! ગોવિંતો વવજ્ઞતિ' હે ભગવન્ સનત્કુમાર દેવ કયા સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ કઈ ગતિના જીવા સનત્યુમાર દેવપણાથી ઉત્પન્ન થાય છે ? લવવામો ના વધાવ્માનુઢવીને ચાળ' હે ગૌતમ ! શાપ્રભા પૃથ્વિના નૈરયિકાના કથન પ્રમાણે તેમના ઉપપાત કહેવા જોઈએ. અર્થાત્ જે રીતે રત્નપ્રભા પૃથ્વીના નારકાના અતિદેશ (ભલામણુ) થી શરાપ્રભા પૃથ્વીના તૈરયિકાના કે તે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? વિગેરે રૂપથી ઉત્પાદનું કથન કરવામાં આવ્યુ છે, એજ રૂપથી શર્કરાપ્રભાના અતિદેશને લઈને સતકુમારામાં પશુ ઉત્પાદ કહેવા જોઇએ. જેમકે હે ભગવન્ સનકુમારદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે! શુ તેઓ નારિયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિય ચ ચેાનિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવેમાંથી આવીને શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૪૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy