________________
પ્રમાણે અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી મનુષ્ય સંબંધી નવ ગમે કહ્યા છે, એજ રીતે સૌધર્મ દેવલોકમાં ઉત્પન થનારા આ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યના સંબંધમાં પણ નવ ગમે કહેવા જોઈએ. પરંતુ “નવરં સૌદ્રિચું જ કાળકા' અહિયાં સૌધર્મ દેવની સ્થિતિ અને કાયસંવેધ જુદા જુદા રૂપથી પોતપોતાના ભવને આશ્રિત કરીને કહેવા જોઈએ. “રેવં તે વેવ' બાકીના બીજા દ્વારે સંબધી કથન પહેલા પ્રમાણે જ સમજવું જોઈએ
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“તાળવા જો મરે ! . હિંતો ! રવાન્નતિ” હે ભગવદ્ ઇશાનદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-સાળવાળ પણ વેવ મોદક્ષારિતા સત્તાવા” હે ગૌતમ! ઈશાનદેના સંબંધમાં જે પ્રમાણેનું કથન, સૌધર્મ દેવેનું હમણાં ઉપર પ્રગટ કર્યું છે, એ જ પ્રમાણેનું છે. અર્થાત્ જે પ્રમાણે સૌધર્મ દેવોના ઉત્પાદ વિગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ ઈશાન દેવના પ્રકરણમાં પણ દેના ઉત્પાદ વિગેરેનું નિરૂપણ કરવું જોઈએ. “નવાં કલેકશવાણા ચાન્નિજિંતિ નિરિવાવઝોળિચરણ ને, કાળેલુ ઘોએ કવરઝમાળ૪ ૪િોવા છું પરંતુ જે સ્થાનમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ચનિકની સ્થિતિ પલેપમની કહી છે “
છુ સાત્તિર હિજોવમ જાબં એ સ્થાનમાં આ ઈશાનદેવ પ્રકરણમાં કંઈક વધારે પલ્યોપમની સ્થિતિ કહેવી જોઈએ કેમકે ઈશાન કહ૫માં સાતિરેક કંઈક વધારે એક પાપમની જઘન્ય સ્થિતિ કહેવામાં આવી છે. “સરથમે કોના કાનેલું ઘણુપુત્યુત્ત ચોથા ગમમાં જઘન્ય અવગાહના જઘન્યથી ધનુ પૃથકુત્વની છે. આ જઘન્ય અવગાહના તે શુદ્ર કાયવાળા તિર્યંચની અપેક્ષાથી કહી છે કે જે સાતિરેક પલ્યોપમની આયુષ્યવાળા છે, અને સુષમાંશમાં ઉત્પન્ન થાય છે. “સોળ પારિજેનારું તો જયારૂ” તથા ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગભૂત (ગાઉ)ની છે. જે કાળમાં સાતિરેક ગચૂત પ્રમાણ મનુષ્ય છે, એ કાળમાં ઉત્પન્ન થયેલા હાથી વિગેરેની અપેક્ષા કરીને આ અવગાહનાનું પ્રમાણ કહ્યું છે. જો તમે આ કથન શિવાય બીજા તમામ દ્વારા સંબંધી કથન પહેલાં જે રીતે કહેલ છે, એ જ પ્રમાણે છે.
'असंखेज्जवासाउयसन्निमणुसस्स वि तहेव ठिई जहा पंचिंदियतिरि. asોળિચરણ કg વેકાવાસાવચહ્ન' તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યની સ્થિતિ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિયતિર્યંચ શનિકની સ્થિતિ પ્રમાણે છે. “ગોrળા વિ ને ટાળેલુ જાલાં કાળે ૪ સાતિરે જાયે” સૌધર્મદેવના અધિકારમાં જે સ્થાનમાં અસંખ્યાત વર્ષની
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૪૧