SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે પૂર્વ કહેર માં નવા સારણ સનિ નં. રિરિરિદ્વજ્ઞોનિયરણ” હે ગૌતમ! સૌધર્મકપમાં ઉપન્ન થનારા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના સંબંધમાં જે પ્રમાણે સાત ગમ કહ્યા છે, એજ પ્રમાણે તે સાત ગમે અહિયાં પણ કહેવા જોઈએ. તે સાત ગમે આ પ્રમાણે છે.-પહેલાની ત્રણ ગમે, મધ્યના ત્રણ ગમો પૈકી એક ચોથે ગમ, અને અતના ત્રણ ગમે એ રીતે સાત ગમો થાય છે. “ના નારિયું તો જમણું બોrrફળા ને જાવચં” પરંતુ પહેલા જે ત્રણ ગમે છે, તે પૈકી પહેલાના બે ગમેમાં શરીરની અવગાહનાનું પ્રમાણ જઘન્યથી એક ગાઉનું છે, અને “ધ્રોળ તિરિત કથારૂં ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની છે. તથા “સફળખે ગાજોળે તિરિત કારૂં વોરેન વિ રિતિ ૩ જા' ત્રીજા ગામમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી ૩-૩ ગાઉની શરીરની અવગા હનાનું પ્રમાણ છે. પહેલાના બે ગામમાં જઘન્ય અવગાહનાનું પ્રમાણ બધે ધનુષ પૃથક્વનું કહેવામાં આવ્યું છે. અને ઉત્કૃષ્ટથી ૬ છ ગાઉનું કહેલ છે. પરંતુ અહિયાં જ ઘન્ય અવગાહના બે વિગેરે ગમેમાં ગભૂત પમ ણની કહી છે. અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ પ્રમાણુની કહી છે. તથા ત્રીજા ગમમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૬ છ ગભૂત (છ ગાઉ) પ્રમાણની અવગાહને કહેલ છે. પરંતુ અહિયાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૩-૩ ત્રણ ત્રણ ગાઉ પ્રમાણની કહી છે. “કથામg જોળ ૩ ચેથા ગામમાં જઘન્ય અવગાહના એક ગાઉ પ્રમાણુની છે. અને “રોસેળ વિ રાષચં” ઉત્કૃષ્ટથી પણ એક ગાઉ પ્રમાણની છે. જેથી ગમમાં જઘન્ય અવગાહના પહેલાં ધનુષ પૂર્વ પ્રમાણ વાળી છે, અને ઉત્કૃષ્ટથી બે ગાઉ પ્રમાણુની કહી છે. એ જ રીતે બીજુ પણ કથન કહી લેવું જોઈએ. “રિમેહુ તિજમણુ નન્ને સિગ્નિ વાવવારું, જોરેન વિ રિત્રિ કથા છેલ્લા ત્રણ ગામમાં એટલે કે સાતમા, આઠમાં અને નવમા ગમનાં જઘન્યથી અવગાહનાનું પ્રમાણ ત્રણ ગાઉનું કહેલ છે, “તહેન નિરવણે' આ પ્રમાણે અવગાહના શિવાય બીજા સઘળા દ્વારા સંબંધી કથન પહેલા પ્રમાણે જ સમજવું. ત્યાર હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે--ક લગ્નવાલાચરિત્નમgfહંતો વવવ વંતિ’ હે ભગવન જે તે સૌધર્મદેવ સંખ્યાતવર્ષની આયુથવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે તેઓ કેટલાકાળની સ્થિતિવાળા સૌધર્મ દેવામાં ઉત્પન્ન થાય છે ? તાત્પર્ય એ છે કે-સંખ્યાતવર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય જે સૌધર્મ દેવલોકમાં ઉત્પન થાય છે, તે તેઓ કેટલા કાળની સ્થિતિવાળા સૌધર્મ દેવેલેકમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવં સંવેa૩૨.” હે ગૌતમ ! જે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૪૦
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy