________________
દેશ કરેલ છે, જેથી પૃથ્વિકાયિક પ્રકરણ પ્રમાણે જ અહિયાં પણ સમજવું. પરંતુ અહિયાં સ્થિતિ અને કાયસંવેધ “નવ ટિ ગાગે ? આ વચન પ્રમાણે પિત પિતાના ભવને આશ્રિત કરીને જુદા જુદા રૂપથી જાણવા જોઈએ. ‘નાદે વત્તા કonશાસ્ત્રક્રિો મારું પરંતુ જ્યારે તે સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્થં ચ જઘન્ય સ્થિતિવાળા હોય છે, અને સૌધર્મ દેવામાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે. ત્યારે ત્યાં “તિ વિ જમug ત્રણે ગામોમાં તે “ક્ષણિી વિ મિરઝાટ્રિી લવ સમ્યગ દષ્ટિવાળા પણ હોય છે, અને મિથ્યા દષ્ટિવાળા પણ હોય છે, જેને સન્મામિચ્છાવિત્રી પરંતુ તે મિશ્ર દષ્ટિવાળા હોતા નથી. કેમકે જે જઘન્ય સ્થિતિવાળા હોય છે, તેમને મિશ્ર દષ્ટિને અભાવ હોય છે. અજઘન્ય સ્થિતિવાળાઓમાં જ ત્રણે દષ્ટિઓને સદૂભાવ હોય છે, નાના છે અનાના નિયમ' નિયમથી અહિયાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. જઘન્ય સ્થિતિવાળાને અવધિજ્ઞાન અને વિભંગ જ્ઞાનને અભાવ રહે છે, “રેલ સં જેવ” બાકીના દ્વારનું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“ મજુરતો સવવજ્ઞતિ” હે ભગવદ્ જે મનુષ્યમાંથી આવીને તે સૌધર્મ દેવ ઉત્પન થાય છે, તે આ સંબંધમાં કથન કેના પ્રમાણે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેમેરો દેવ વોહિgg સવવનમાળa' આ સંબંધનું કથન જે પ્રમાણે
તિષ્ક દેવમાં ઉત્પન્ન થનારા મનુષ્યના સંબંધમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થનારા મનુષ્યના સંબં ધમાં પણ કહેવું જોઈએ. યાવત્ હે ભગવન જે સૌધર્મ દેવે મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંસી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અસંસી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! તેઓ સંસી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. જે સંજ્ઞી મનુષ્યમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુ ભ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષની તથા અસંખ્યાન વર્ષની અને પ્રકારની આસુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે વિગેરે પ્રકારનું સઘળું કથન અહિયાં યાવાદથી ગ્રહણ કરાયું છે.
હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–ગરાજાનારા નિ મgણે of મરે! હે ભગવદ્ જે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞા મનુષ્ય જે મજિદ નોહર્ભે રેવત્તા વવરિષg” સૌધર્મ કપમાં દેવ૫. ણાંથી ઉત્પન્ન થવાને યોગ્ય છે, “ of અરે ! વિદારુfpg' તે કેટલા કાળની સ્થિતિવાળા સૌધર્મ દેવામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં
શ્રી ભગવતી સૂત્રઃ ૧૫