SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ગમમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ જ રીતે અહિયાં પણ કહેવું જોઈએ. ના રોજ જન્મેલું ઘણુપુદુ પરંતુ અહિયાં ચોથા ગમમાં શરીરની અવગાહના જઘન્યથી બે ધનુષથી લઈને ૯ નવ ધનુષ સુધીની છે. એ પ્રમાણે આ અવગાહના સુદ્રકાયવાળા ચેપના જીની અપેક્ષાથી કહેલ છે. “વોરે” ઉત્કૃષ્ટથી શરીરની અવગાહના “રો જાકારૂં” બે ગાઉની છે. જે ક્ષેત્રમાં જે અથવા જે કાળમાં એક ગાઉની અવગાહનાના શરીરવાળા મનુષ્ય હોય છે, –તેઓની અવગાહનાના સંબંધને લઈને હાથી વિગેરેની અવગાહના બે ગાઉની કહી છે. કિ =હજો સ્ટિવ સ્થિતિ જઘન્યથી અહીં એક ૫૫મની છે. અને “ોરેન પઢિોવ’ ઉત્કૃષ્ટથી પણ તે એક પલ્યોપમની છે. “પેસં તહેવ’ શરીરની અવગાહના અને સ્થિતિ શિવાયના બીજા સઘળા દ્વારેનું કથન પૂર્વ પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણેનું છે. “ જાગં ગહનૈ વો ઘટ્ટસોનામારું કાળની અપેક્ષાથી કાયવેધ અહિં જઘન્યથી બે પલ્યોપમનો કયો છે. અને ત્રણેન વિ રો સ્ટિવમારું ઉત્કૃષ્ટથી પણ તે બે પલ્યોપમને છે. gવારંએ રીતે એટલા કાળ સુધી તે જીવ પંચેન્દ્રિયતિયચ ગતિનું અને સૌધર્મ દેવગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ બેઉ ગતિમાં ગમનાગમન કરે છે. અહિયાં વચલા ત્રણ ગમેને સ્થાને કેવળ એક જ ગમસંમિલિત થાય છે. એ રીતે આ ચેથા ગમથી લઈને છઠ્ઠા ગમ સુધીના ગમ કહ્યા છે.૪-૫-૬ હો રેવ ગcq ૩૪aોરારિબો ગાયો’ એ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિયતિર્યંચ યોનિ વાળે જીવ પિતે જ ઉત્કૃષ્ટકાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થાય છે અને સૌધર્મ દેવ લેકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે તે સ્થિતિમાં “વિશ્વાસણા તિત્તિ માં નેચ આદિના ત્રણ ગમે પ્રમાણે ત્રણ ગમે અહિયાં કહેવા જઈએ “નવ ડિરું કાં ર ા તથા સ્થિતિ અને કાળાદેશ પિત પિતાના ભવને આશ્રિત કરીને જુદા જુદા રૂપથી કહેવા જોઈએ. લો - હવે શ્રી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–ફરજ્ઞarણાવચત્તિ વિનિરિક્ષાબતો વવવવંતિ હે ભગવન જે સંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચેમાંથી આવીને જીવ સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થાય છે, તે તેઓ કેટલા કાળની સ્થિતિવાળા સૌધર્મ દેવામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-કાવાસાહ્ય કહેવ ગણામાલ રઘવજ્ઞમાણસ તવ નવ વિ રમ” હે ગૌતમ ! જે પ્રમાણે અસુરકુમારોમાં ઉત્પન્ન થવાવાળા સખ્યાત વર્ષની આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ પેનિકના નવ ગમો કહ્યા છે, એજ પ્રમાણેના અહિયાં પણ નવ ગમો કહેવા જોઈએ. અસુરકુમારના પ્રકરણમાં પૃથ્વીકાયિક પ્રકરણને આત શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૩૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy