SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (" અર્થાત્ ખીજા ગમમાં પણ આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું જ કથન કહેવુ જોઈએ. નર જાહ હેમં ગમ્મેળો જિયો મારૂં' પરંતુ કાળની અપેક્ષાથી કાયસ વેધ જઘન્યથી એ પચેાપમના છે, અને જોતેનું પત્તા ટિમોલમા' ઉત્કૃષ્ટથી તે ચાર પાપમ છે, વેંચ બાય રેજ્ઞા’ આ રીતે તે જીય અ ટલા કાળ સુધી દેવગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં એટલે કે બેઉ ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેના આ ત્રીજો ગમ કહ્યો છે. ર ‘તો ચેત્ર ઉપગ્નોસાઇટ્રિશ્યુ કલવરીૉ' તે અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા સ'ની પંચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવ જ્યારે ઉત્કૃષ્ટ ફાળની સ્થિતિવાળા સૌધમ દેવલે!કમાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હાય છે. ત્યારે તે બન્નેન લિહિયોવદુત્તુ' જન્યથી ત્રણ પાપમની સ્થિતિવાળા દેવલેકમાં ઉત્પન્ન થાય છે તથા રોમેળ વિ તિષ્ઠિત્રો-ટ્રિફવસુ સવવજ્ઞેઞ' ઉત્કૃષ્ટથી પશુ તે ત્રણ પલ્યાપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલેન્કમાં ઉત્પન્ન થાય છે. ‘સ જે વૃત્તના' આ સબંધમાં બાકીના દ્વારા સાંબ’ધી કથન ઉપર બતાવવામાં આવેલ પહેલા ગમના કથન પ્રમાણે જ છે. પરંતુ અહિયાં સ્થિતિ વિગેરેના કથનમાં જે જુદાપણું છે તે આ રીતે છે. નવાં ર્ફિનનેળ તિમ્નિ પહિયોગમાĖ જોષી વિપત્તિન્તિ જિઓવમા અહિયાં સ્થિતિ જઘન્યથી ત્રણ પાપમની છે, અને ઉત્કૃષ્ટથી પણ તે ત્રણ પત્યેાપમની છે, ‘ઘેલું તહેવ' ખાકીનું બીજું તમામ કથન પહેલા કહેલ આના પહેલા ગમ પ્રમાણે જ છે. પાસ તેમેળ નન્નેનું છે. જિબ્રોનમા' અહિયાં કાયસંવેધ જઘન્યથી કાળની અપેક્ષાએ ૬ છ પત્યેાપમને છે. અને ઉત્કૃષ્ટથી પણ તે ૬ છ પલ્યેાપમના છે. અર્થાત્ કાયસ વેધ અહિયાં જધન્ય અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમને હાય છે. ‘વચ્॰' આ રીતે તે જીવ એટલા કાળ સુધી પચેન્દ્રિયતિય ચ ગતિનું અને દેવ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. એ રીતે આ ત્રીએ ગમ કહ્યો છે. ૩ા ચેત્ર અવળા બદના ટ્રો નાગો' એજ અસંખ્યાત વની આયુષ્ય વાળા સ'ની પૉંચેન્દ્રિય તિય ચ ચેાનીવાળા જીવ જ્યારે જઘન્યકાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થાય છે. અને સૌધમ દેવલેકમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે. તે તે એ સ્થિતિમાં મેળ છિદ્રોવટ્રિપમુ સવવજ્ઞે જ્ઞા' જધન્યથી ત્યાંના તે ધ્રુવેમાં ઉત્પન્ન થાય છે કે જેઆની સ્થિતિ એક પુણ્યે પમની હાય છે, એને ઢોણેન વિ વહિવટ્રભુ એના” ઉત્કૃષ્ટથી પણુ તે એજ દેવામાં ઉત્પન્ન થાય છે, કે–જેએની સ્થિતિ એક પલ્યાપમની હાય છે. આ રીતે આગળનું બીજુ તમામ કથન ‘લ ચેવ ચત્તવા’ આ સૂત્રાંશમાં કહ્યા પ્રમાણે પડેલા શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૩૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy