________________
વની આયુષ્યવાળા સન્ની મનુષ્યે સ ંબંધી કથન પ્રમાણે અહિયાં પશુ નવ ગમેા કહેવા જોઈએ. ‘નર ગોસિટિક સંવેદ્ ત્ર નાગેન્ના' પરંતુ જયાતિષ્ક દેવ સંબંધી સ્થિતિ અને કાયસંવેધ તે કથનથી જુદા પ્રકારના છે તેમ સમજવું અર્થાત્ સ્થિતિ પાતાના ભવ પ્રમાણે છે. અને કાયસ ંવેધ મનુષ્ય અને જયાતિષ્કની સ્થિતિને મેળવીને કહેલ છે. સેસ તે ચેત્ર નિલે રીતે સ્થિતિ અને ક્રાયસ વેધ શિવાય બીજા પરિમાણુ વિગેરે સઘળા દ્વારા સંબધી કથન મા ગમે!માં પહેલા પ્રમાણે જ છે. તેમ સમજવું.
આ
સેવ અંતે ! ચૈત્રં મળે! f’હું ભગવન્ આપ દેવાનું પ્રિયે આ જ્યાતિષ્ઠ દેવેામાં પચેન્દ્રિયતિય ચ ચૈનિકમાંથી અને મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થવાના વિગેરે વિષયનું નિરૂપણ કર્યું છે, છે સઘળું કથન સવથા સત્ય જ છે, આપ દેવાનુ પ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને તે ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા !સૂ. ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરીસમા શતકના તેવીસમે ઉદ્દેશે
સમાપ્ત ાર૪-૨૩।।
品
સૌધર્મદેવોં કી ઉત્પત્તિકાનિરૂપણ
ચાવીસમા ઉદ્દેશાના પ્રારંભ --
આ પ્રમાણે યાતિક દેવ સંબંધી ત્રેવીસમા ઉદ્દેશાનુ` કથન સમાપ્ત કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ ૨૪ ચે.વીસમા ઉદ્દેશાનું કથન કરે છે. આ ઉદ્દેશામાં તેઓ વૈમાનિક દેવ સંબધી વણ્ન કરશે. આનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે. ‘સોમ્નરેલા ળ મતે ! ગોહિંતો સવવજ્ઞ'વિ' ઈત્યાદિ ટીકા”—ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કે‘સોમવેલા ગ અંતે ! દોહિત્રવİત્તિ' હું ભગવન્ સૌધમ દેવ કયા સ્થાનમાંથી એટલે કે કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉર્દૂને ઉર્જાતો વનńતિ॰' શુ નૈરિયકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યગતિમાંથી આવીને
તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૩૪