________________
વામાં આવ્યા છે, એ જ પ્રમાણેના મનુષ્યના પણ સાત ગમે કહેવા જોઈએ. પહેલા ત્રણ ગમે, મધ્યના ત્રણ ગમેમાંથી એથે ગમ અને છેલ્લા ત્રણ ગમે આ સાત ગમે અહિયાં કહ્યા છે, તે પહેલા જે પ્રમાણે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એજ પ્રમ ણે તેનું અહિયાં નિરૂપણ કરી લેવું જોઈએ. “નવાં પરંતુ “ગોગા વિહેણો' અવગાહના સંબંધી કથનમાં વિશેષપણું આવે છે, “પઢમેણુ તિહુ નમતું પહેલા ત્રણ ગમેમાં અર્થાત્ પહેલા ત્રણ ગમેમાં શરીરની અવગાહનાના સંબંધમાં ભેદ આવે છે. જેમકે “ગોગાળા દ્વન્ને વધyષારૂ પહેલાના ત્રણ ગમેમાં શરીરની અવગાહના જઘન્યથી સાતિરેક-કંઈક વધારે ૯૦૦ નવસે ધનુષની છે. આ જઘન્ય અવગાહના વિમલ-વાહન કુલકરથી પહેલાના મનુષ્યની અપે. ક્ષાથી કહાનું સમજવું જોઈએ. તથા “જોજો સિનિ વારં' ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની છે. આ ઉત્કૃષ્ટ અવગાહના કેવળ સુષમ વિગેરે કાળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું. બાકી બીજુ તમામ કથન પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. તથા “કિન્નામામ’ મધ્યના ચોથા ગમમાં આ પહેલા કહેલ પ્રકારથી ત્રણ ગમેને એક ગમ થયે છે. કેમકેઅહિં પાંચમા અને છઠ્ઠા ગમને અંતર્ભાવ થઈ ગયો છે. તેથી મધ્યના ત્રણ ગમેમાં શરીરની અવગાહના “કનૈf antiા નવ ઘgવા જઇ ન્યથી કંઈક વધારે ૯૦૦ નવસે ધનુષની છે. અને “કોલેજ કિ સારા ma gggયારૂ ઉત્કૃષ્ટથી પણ કંઈક વધારે ૯૦૦ નવસે ધનુષની છે. તથા “દિકુ તિg કમાણું નહoળે રિનિ જાથા છેલ્લા ત્રણ ગમમાં એટલે કે-સાતમા-આઠમા અને નવમા આ ગામમાં શરીરની અવગાહના જઘન્યથી ત્રણકેસ-અર્થાત્ ત્રણ ગાઉની છે. તથા “%ોળ ધિ તિ7િ જાવ ચા' ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉની છે. “હે તવ નિવાં કાર રેત્તિ આ રીતે અવગાહના શિવાય ઉત્પાદ, પરિમાણ વિગેરે સંબધી કથન કાયસં વેધ સુધીનું પહેલાના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું સમજવું જોઈએ. - હવે સૂત્રકાર સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી આવીને જતિષ્ક દેવમાં ઉત્પન્ન થાય છે તે વિષયનું કથન કરે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામી બે પ્રભુને એવું પૂછ્યું છે કે- વરૂ સંજ્ઞવાલાયન્નિમાહિતો સાવ ગંતિ” હે ભગવન જે સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને તિષ્ક દેવ ઉત્પન્ન થાય છે, તે તે સંબંધનું કથન કેના પ્રમાણે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે'संखेज्जवासाउयाणं जहेव असुरकुमारेसु उववज्जमाणाणं तहेव णव गमगा માળિયાવા” હે ગૌતમ! અસુકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય બનેલા સંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૩ ૩