SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુને એવું પૂયું છે કે— સંલે વાઘા-ચન્નિર્જિનિતિલિનોનિ હિંતો પ્રતિ' હે ભગવન્ જો સ ંખ્ય ત વની આયુષ્યવાળા સ'ની પ'ચે. ન્દ્રિય તિય ચૈનિક જીવામાંથી આવીને નૈતિક દેવામાં ઉત્પન્ન થાય છે. તે થ્યા સંબંધનું કથન કેાના કથન પ્રમાણે થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ક્ષ વેજ્ઞવાલાયાળું તહેવ અમુકુમારેપુ વગ્નમાળાનં તહેવ નવનિગમા માળિયા' હૈ ગૌતમ ! અસુરકુમાર પ્રકરણમાં જે પ્રમાણે સખ્યાત વષઁની આયુષ્યવાળા તિય ચર્ચાનિકાના નવ ગમા દ્વારા ઉત્પાદ વિગેરે દ્વારાનુ કથન કયું છે, એજ પ્રમાણે જયાતિષ્ક દેવમાં ઉત્પન્ન થનારા આ સખ્યાત વર્ષની આયુષ્યવાળા સ ́ની પચેન્દ્રિય તિયગ્યેાનિક જીવાના ઉત્પન્ન થવાના સંબંધમાં પણ ઉત્પાદ વિગેરે નવ દ્વારાનું કથન કહી લેવું જોઈએ. જો કે અહિયાં તમામ કથન અસુરકુમાર પ્રકરણના કથન પ્રમાણે છે. તે પણ સ્થિતિ અને અનુષધ એ અહિયાં ભિન્ન છે. એજ વાત 'નપુર' નોŔિચઢિ, સ་વૈ ચલાળેઞ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. જ્યેાતિષ્ઠ દેવાની સ્થિતિ અને સર્વધ અસુરકુમારેાની સ્થિતિ અને સ ંવેષથી જુદા છે, એ જુદાપણું અસુરકુમારાના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં છે. ‘લેસ તદેવ નિવ ઘેલ માળિયનં' આ શિવાય ખાકીનુ એટલે કે સ્થિતિ અને સ ંવૈધ શિવાયનું ખીજુ તમામ ઉત્પાદ પરિમાણુ વિગેરેનું કથન અસુરકુમારાના પ્રકરણમાં જે રીતે કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણેનુ છે. તેમાં કંઈજ મંતર નથી. હવે સૂત્રકાર મનુષ્યેામાંથી આવીને જ્યાતિષ્ટ દેવેશમાં ઉત્પન્ન થાય છે એ બતાવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-લક્ મનુલેતા ! લવદ્ધતિ' જો યે તિષ્ઠ દેવ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તે સંજ્ઞી મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, કે અસની મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-ડે ગૌતમ આ સબંધમાં પ્રશ્નોત્તર વિગેરે કથન સંસી પ ંચેન્દ્રિય તિયચ્ચેનિક પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ' જોઈએ. એજ વાત મે તહેવ લાવ' આ સૂત્રપાઠ દ્વારા કહેલ છે. યાવત્ અસંહે વાલાવયાન્તિમનુલ્લે Ō મતે !' હે ભગવન્ અસખ્યાત વર્ષની આયુષ્ય વાળા સન્ની મનુષ્ય ને વિદ્ નૈનિષ્ણુ ત્તિ તે નં અંતે ! વચા ટ્વિસુ સવવજ્ઞેન્સ' જે જયાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા જીવ જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-વ ના અસલે વાત્તાપ નિ प'चिदियरस जोइसिएस चेव उववज्जमाणास सत्त गमगा तहेव मणुस्माण वि' હૈ ગૌતમ ! જે પ્રમાણે યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થનારા અસંખ્યાત વની આયુષ્યવાળા સંજ્ઞી 'ચેન્દ્રિય તિય ચાના સાત ગમે ઉપર હમણા જ કહે શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૩૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy