________________
વાળાને આ એકજ ગમ છે. કેમકે અહિયાં જ-એટલે કે ચેાથા ગમમાં જ પાંચમા અને છઠ્ઠા ગમનેા અંતર્ભાવ થઇ જાય છે. કેમકે પત્યેાપમના આઠમા ભાગ પ્રમાણુની આયુષ્યવાળા યુગલિક તિયચની પાંચમા અને છઠ્ઠા ગમમાં પુલ્યેાપમના આઠમા ભાગ પ્રમાનું જ આયુષ્ય હાય છે. તેથી તે પેતાનાથી વધારે આયુષ્યવાળા જ્યેાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે કહીજ દીધુ' છે.
કે
‘સો ચેવ અળગા કરજો શાટ્રિો જ્ઞો' જ્યારે તે અસ્રખ્યાત વની આયુષ્યવાળે। સંજ્ઞીપ'ચેન્દ્રિય તિય ચ ચૈાનિવાળા જીવ ઉત્કૃષ્ટ સ્થિતિથી ઉત્પન્ન થાય છે. ત્યારે રા ચેત્ર લોહિયા વત્તયા' એજ ઔઘિક સ’બધી કથન હિયાં પણ કહેવું જોઈએ. ‘નવા ટીશ્ને ગોળ સિન્તિ હિગોયમારૂ' કેવળ ઔધિક ગમની અપેક્ષાએ આ સાતમા ગમમાં સ્થિતિમાં એ પ્રમાણે જુદાપણુ` છે કે અહિયાં સ્થિતિ જઘન્યથી ત્રશુ પત્યેાપમની છે. તથા જોલેન વિ શિનિ જિલ્લોયમાફ' ઉત્કૃષ્ટથી પણ તે ત્રણ પલ્યાપમની છે. કહેવાનું તાત્પર્ય એ છે સાતમા ગમમાં સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રશુ પત્યેાપમની જ છે. અને ત્રં અનુષધો વિ' અનુબંધ પણ સ્થિતિના કથન પ્રમાણે જ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પળ્યેાપમના છે. સેસ તે ચેત્ર સ્થિતિ અને અનુબધ શિવાય ખીજા સઘળા દ્વારાનુ કથન આ સાતમ! ગમમાં ઔધિક ગમના કથન પ્રમાણે જ છે. ‘Ë પશ્ચિમાં તિનિ તમના નેવવા' આ પતાવેલ ક્રમ પ્રમાણે છેલ્લા જે ત્રણ ગમે છે એટલે કે .૭ સાતમા ૮ આઠમે અને હુ નવમા ગમ છે. તે પશુ સમજી લેવા. નવરં વિ.સંવે જ નામે ' પરંતુ આ ગમામાં સ્થિતિ અને ક્રાયસ વેધનુ કથન એક ખીજાથી જુદું જુદું છે. જેમકે સાતમા વિગેરે ગામાં યુગલિક તિય "ચની ઉત્કૃષ્ટથી ત્રણ પન્થેાપમની સ્થિતિ કાય છે. પરં'તુ ચેાતિષ્કાની સાતમા ગમમાં જાન્ય અને ઉત્કૃષ્ટ એઉ પ્રકારની સ્થિતિ હાય છે. આઠમા ગમમાં પડ્યે પમના આઠમા ભાગ રૂપ સ્થિતિ હોય છે. અને નવમા ગમમાં સાતિરેક પલ્યાપ મની સ્થિતિ હાય છે. સવેધ બધે પાત પેાતાના ભવની અપેક્ષાથી સ્થિતિના પ્રમાણે જ ખન્ને ભવેાની સ્થિતિ મેળવીને કહેવા જોઈએ. માકીનું ખીજુ સઘળુ કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. ‘પણ સત્તામળા'. આ રીતે આ સાત ગમેા છે. પહેલાના ૩ ત્રણ ગમ, મધ્યના ત્રણ ગમામાંથી એક ચેાથેા ગમ અને છેલ્લા ૩ ગમેા એ ક્રમથી સાત જ ગમ હૈાય છે. કેમકે પાંચમા અને છઠ્ઠા ગમના અંતર્ભાવ ચાથા ગમમાં થઇ જાય છે.
•
હવે સૂત્રકાર સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સની પચેન્દ્રિય તિય ચૈા નિકાના જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પાદન કક્ષન કરે છે. એમાં ગૌતમસ્વામી એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૩૧