________________
તે સન્ની પંચેન્દ્રિય તિય ઇંચ ચેાનિવાળા જીવે! એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! તેઓ એક સમયમાં જઘન્યથી તેા એક, અથવા એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળુ કથન પહેલા જ્ઞા પ્રમાણે સમજવું એ આશયથી ‘સ ચૈત્ર વત્તના' આ પ્રમાણેના સૂત્રપાઠ સૂત્રકારે કહ્યો છે. પરતુ નારૂં બોનાફા નળેળ ધનુવુદુÄ' પૂર્વ-પૂર્વ તર પ્રકરણની અપેક્ષાથી અહિયાં એજ જુઢાપણું છે કે-શરીરની અવગાહના અહિં જઘન્યથી ધનુષ પૃથક્ત્વ રૂપ છે. એટલે કે-એ ધનુષથી લઈને નવ ધનુષ સુધીનું છે. શરીરની અવગાહના ધનુષ પૃથક્ત્વ રૂપ છે, એ પ્રમાણે જે કહ્યુ છે, તે પલ્યાપમના આઠમા ભાગ પ્રમાણુની આયુષ્યવાળા જે વિમલવાહન વગેરે કુલકરના સમયથી પહેલાના કાળમાં થયેલા હાથી વિગેરેથી જુદા ક્ષુદ્રાકાય. ચતુપદ જીવેા છે, તેમની અપેક્ષા કરીને કહેલ છે. તથા હોસેન’ ઉત્કૃષ્ટથી તેમના શરીરની અવગાહના ‘સાત્ત્તિળાક્' ટ્રાલયનુલયા' સાતિરેક (કઈક વધારે) ૧૮૦૦ અઢા સા ધનુષ પ્રમાણુ છે. ઉત્કૃષ્ટ અવગાહના અહિયાં જે ૧૮૦૦ અર!ડસે ધનુષની કહી છે, તે વિમલાતુન કુલકરના પહેલાના કાળમાં થનારા હાથી વિગેરેની અપેક્ષાથી કહી છે. કેમકે ત્રમલવાહનની અવગાહના ૯૦૦ નવસે ધનુષની હતી અને તેમના કાળ સમયના હાથી વિગેરે ખમણી અવગાહના વાળા હતા. તથા તેનાથી પણ પહેલાના કાળના જે હાથી વિગેરે હતા તેઓ સાતિરેક ખમણી અવગાહનાવાળા હતા અર્થાત્ ૧૮૦૦ અઢારસેા ધનુષની અવગાહનાથી પણ વધારે અત્રગાહનાવાળા હતા. ‘ર્ફેિ નન્નેનું ટુમાનRsિકોવમ' અહિયાં સ્થિતિ જઘન્યથી એક પુણ્યના આઠમા ભાગ પ્રમાણની છે. અને જોજ્ઞેળવિ અટ્ઠમાળોિવમ' ઉત્કૃષ્ટથી પણ તે એક પલ્પના અ ઠમા ભાગ પ્રમાણુની છે. ‘ä ગળુવંધે વિ' સ્થિતિના કથન પ્રમાણે જ અનુષધ પણ અડ્ડિયાં જન્યથી અને ઉત્કૃષ્ટથી પચે ૫મેના આઠમાં ભાગ પ્રમાણને છે. ‘લેસ તદ્દે' આ રીતે અવગાહના, સ્થિતિ, અને અનુષધ શિવાય ખાકીના પરિમાણુ, વિગેરે દ્વારાનું કથન પહેલા વિગેરે ગમેાના કથન પ્રમાણે જ છે. ‘કાયલેન નેર્ગ તે અરૃનાવજિસ્રોવમારૂં' કાળની અપેક્ષાથી કાયસંવેધ જઘન્યથી પક્ષેપત્રના એ અ ડમા ભાગ રૂપ છે. અર્થાત્ પક્લ્યાપમના ચતુર્થાંશ રૂપ છે. તથા શોલેન વિ ફ્રા ગટ્ટુના પહિયોવમા' તથા ઉત્કૃષ્ટથી પણ તે પત્યેશ્વપમના એ અઠમા ભાગ રૂપ છે. ‘ચનારું ગાય રેબ્ઝા' આ રીતે તે જીવ એટલા કાળ સુધી અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સજ્ઞી પંચેન્દ્રિય તિયંચગતિનું અને ખ્યાતિષ્ઠ ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમના કરે છે. જ્ઞાનાવિચલ સ ચેત્ર છો તો' આ જઘન્ય કાળની સ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૩૦