________________
એક લાખ વર્ષ અધિક ૧ એક પલ્યોપમની છે. અને “કોણે ઉત્કૃષ્ટથી ‘સિનિ વિમા ત્રણ પલ્યોપમની છે. જો કે અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ઓની સ્થિતિ જઘન્યથી સાતિરેક-કંઈક વધારે પૂર્વકેટિની હોય છે. પરંતુ અહિયાં તેમની જઘન્ય સ્થિતિ એક લાખ વર્ષ અધિક ૧ એક પલ્યોપમની કહી છે, તે એક લાખ વર્ષથી અધિક પલ્યોપમની સ્થિતિવાળા જ નેતિષ્ક દેશોમાં ઉત્પન્ન થવાના કારણથી કહી છે, કેમકે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો જીવ પિતાના આયુષ્યથી વધારે આયુષ્યવાળાઓમાં ઉત્પન્ન થતા નથી તે તે પિતાના સરખા આયુષ્યવાળાએામાં અથવા ન્યૂન આયુષ્યવાળો એમાં ઉત્પન્ન થાય છે એ વાત પહેલા કહી છે. “u gબંધો વિ' અહિયાં સ્થિતિના કથન પ્રમાણે જ અનુબંધનું કથન પણ સમજવું. કાયસંવેધ “કળે રો સિગોમારું, રોહિં વાતાવરહિં મહિયારું કાળની અપેક્ષાએ જઘન્યથી બે લાખ વર્ષ અધિક બે પાપમાને છે. અને “ફોળ' ઉત્કૃષ્ટથી તે “રારિ પરિમા વાસણ મહિયારું' એક લાખ વર્ષ અધિક ચાર પળેમને છે. એ રીતે આ ત્રીજો ગમ કહ્યો છે. ૩
“ો વેવ 3gT gઇનાટ્રિફો નાગો” અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળે એ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિવાળે જીવ જ્યારે પિતે જઘન્ય કાળની સ્થિતિથી ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે એવી સ્થિતિમાં તે “somi સમાજ શિવમણિ રાવનો જઘન્યથી તે એક પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જતિષ્ક દેવમાં ઉત્પન્ન થાય છે અને “ફોરેન કિ ઘટ્રમપશિવuિતુ હવવો’ ઉત્કૃષ્ટથી પણ તે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણની સ્થિતિવાળા તિક દેવોમાં ઉત્પન્ન થાય છે. આ ચોથા ગમમાં જઘન્ય કાળની સ્થિતિવાળે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે જીવ ઔધિક
તિષ્ક દેવમાં ઉત્પનન થયાનું કહ્યું છે તે ત્યાં અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળાનું જઘન્ય આયુષ્ય જે કે પલ્યોપમના આઠમાં ભાગથી પણ હીનતર (ઓછુ હોય છે. તે પણ તિષ્ક દેવનું આયુષ્ય પોપમના આઠમા ભાગથી હીનતર (એ) હેતું નથી. જે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો જીવ કાળની સ્થિતિ ળા હોય છે, તે પિતાના આયુષ્યની બરોબરના આયુષ્યને બંધ કરનાર હોય છે. તે અહિયાં જે જઘન્ય સ્થિતિવાળા અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળા છે. તેઓ ૫૫મના આઠમા ભાગ પ્રમાણના આયુષ્યવાળા હોય છે. એવા તે જીવે વિમલવાહન વિગેરે કુલકરના કાળના પહેલાના કાળમાં ઉત્પન્ન થયા વિગેરે વપથી હોય છે. એ કારણથી “=goot શકુમારગોવમટ્ટિાણુ વવજો” ઈત્યાદિ પ્રકારથી કહેવામાં આવ્યું છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે તે મરે! નીવા શર જ વિચાર કરવારિ” હે ભગવનું અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા એવા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૨૯