SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરકુમારના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન સમજવું કાયસ વેધના કથનમાં જે જુદાપણું છે, તે ખતાવવાના હેતુથી ‘નવરં જાજારલેન બન્નેનું ? અઢમાજિલેવમારૂં' આ પ્રમાણેના સૂત્રપઠ કહ્યો છે, આ સૂત્રપાઠથી એ સમજાવ્યુ છે કે કાળની અપેક્ષાથી કાયસ વેધ જઘ ચથી પલ્યાપમના બે આઠમા ભાગ પ્રમાણના છે. આ એ આઠમા ભાગ પલ્યાપમના ચતુર્થાંશ રૂપ હોય છે. તેમાં એક ભાગ અસંખ્યાત આયુષ્ય વાળાના ઢાય છે. અને ખીજો ભાગ જ્યાતિષ્કાના હોય છે. એ ક્રમથી એ પચાપમને આઠમે ભાગ થાય છે. ફોસેળ પત્તારિ હિગોત્રમાર્ વાસણ પણ સમમાફ' તથા ઉત્કૃષ્ટથી તે કાયસ વેષ એક લાખ વર્ષે અધિક ચાર પલ્યાપમના છે. આ ત્રણ પળ્યેાપમ અસંખ્યાત આયુષ્ય સબધી છે, અને એક સાતિરેક કંઈક વધારે' પલ્સેાપમ ચન્દ્ર વિમાન યાતિષ્ઠ સબધી છે. આ રીતે એક લાખ ૧ અધિક ચાર પક્ષેાપમના કાયસ વેધ ઉત્કૃષ્ટથી થઈ જાય છે. ચ ારું જ્ઞાવ કરેના આટલા કાળ સુધી તે જીવ અસ‘ખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પચેન્દ્રિય તિય ચ ચતિનું અને જ્યાતિષ્ઠ ગતિનું સેવન કરે છે અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમના ગમન કરે છે. આ રીતે આ કાયસ વેધ સુધીના પહેલા ગમ કહ્યો છે. ૧ તો ચેન બનાટ્રિભુ કવનનો' એજ સ'ની પચેન્દ્રિય તિ ચ ચેાનિવાળા જીવ જ્યારે જઘન્ય કાળની સ્થિતિવાળા ચેતિક દેવેશમાં ઉત્પન્ન થાય છે. તેા તે Àળ ટ્રુમા પહિમોનમન્નિલ્લુ' જાન્યથી પચેપમના આઠમા ભાગ પ્રમાણુની સ્થિતિવાળા જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે. અને જીજ્ઞેોળવિ’ઉત્કૃષ્ટથી પણ ‘પ્રદ્યુમાન્ પત્તિકોષમટ્વિસુ' પચેપમના આમાં ભાગ પ્રમાણુની સ્થિતિવાળા જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે. Ç ચેવ વત્તવચા' જે કથન હમણા ઉપર કડવામાં આવ્યું છે. તેજ કથન ભવાદેશ સુધીનું આ બીજા ગમમાં કહેવુ જોઈએ. નવાં જામેળ જ્ઞાનેન્ના' પર'તુ કાળની અપેક્ષાથી કાયસ વેધમાં આ ખીજા ગમમાં પહેલા ગમ કરતાં જુદાપણું છે. એ રીતે આ બીજો ગમ છે. ૨ ઓ એત્ર પ્રશ્નોના પિત્તુ વન્તો' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા એ સન્ની પાંચેન્દ્રિયતિય ઇંચ ચેાનિવાળા તે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા જ્યાતિષ્ઠ રુવામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સંબંધમાં પશુ ‘ત્ત ચૈત્ર વત્તચા’આ પહેલા કહેલ થનજ કહેવુ જોઈ એ. પર’તુ ‘નગર વિદ્ નેળ પત્નિઓવમ વાસક્ષય સહસ્ત્રમણિય' અસુરકુમાર વિગેરેની અપેક્ષાથી અહિયાં સ્થિતિ જન્યથી શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૨૮
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy