SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્યાત વર્ષની આયુષ્યવાળા સજ્ઞી પંચેન્દ્રિય તિય ચ ચેાનિકેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા બંસલે વાત્તાપ નિયંવિયિતિનિોળિ હતો લગવ 'તિ' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સજ્ઞી પ ંચેન્દ્રિય તિય ચેામાં આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્ત્રાત્રીને કહે છે કે-દ્દોચમાં ! ૪ ગૌતમ ! સવેનવાસાયસન્નિવચિત્તિવિવ जोणिएहिंतो वि उववज्जंति, असंखेज्जवासा उयसन्निपचिदियतिरिक्खजोणिएહિંસા વિ ત્રત્રન તિ' સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પચેન્દ્રિય તિય‘ચ ચેનિકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને અસખ્યાત વની આયુષ્ય વાળા સ'ની પચેન્દ્રિય તિય ચ ચૈાનિકમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-ગસંવેપ્રયાસાય ક્ષત્રિ કૃષિત્રિયતિલિજ્ઞોળિક્ નં અંતે ! ને વિદ્લોલિપ્પુ વ્યક્ત્તિત્ત' હે ભગવન્ જે અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સન્ની પંચેન્દ્રિય તિય ચ જ્યાતિષ્ઠદેવામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે નં અંતે ! ગદ્યાટ્રિસુવન્ને જ્ઞ' તે કેટલા કાળની સ્થિતિવાળા જયેતિક દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે---નોયમા' હૈ ગૌતમ ! તે ‘ન્ને ટ્રુમાહિોવટ્રિફવુ જોણેનું હિગોવમવાસલયસટ્રિË વ્યવÀજ્ઞા' જઘન્યથી પક્ષેાપમના આઠમા ભાગ પ્રમાણુની સ્થિતિવાળા જ્યાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી એક લાખવ અધિક એક પળ્યેાપમની સ્થિતિવાળા જાતિષ્ઠ દેવામાં ઉત્પન્ન થાય છે. વધેલું ના અણુમાસ' ખાકીનુ તમામ કથન અર્થાત્ ઉત્પાદ દ્વાર શિવાય પરિમાણુ વિ. દ્વારાનું કથન અસુરકુમારેશના ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન આ જ્યાતિષ્ઠ દેવાના ઉદ્દેશામાં પશુ તે સમજવું, મસુરકુમારના ઉદ્દેશામાં પૃથ્વિકાયિક ઉદ્દેશાને અતિદેશ (ભલામણું) કહ્યો છે. તેથી પૃથ્વીકાયિકના પ્રકરણમાં જે જે પ્રમાણે હ્યુ છે એજ પ્રમાણે તે અહિયાં પણ સમજવું પરંતુ આ પ્રકરણમાં જે અશમાં અસુરકુમારના કથન કરતાં વિલક્ષણપણું આવે છે. તે સૂત્રકારે 'નર' સિર્ફ નÀળ ગરૃમાહિગાવમાં આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કર્યુ છે, આ સૂત્રપાઠથી સૂત્રકારે એ સમઝવ્યુ છે કે-અહિયાં સ્થિતિ જઘન્યથી એક પલ્ચાપમના આઠમા ભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પત્યેાપમની છે. ‘Ë બુક ધા વિ' સ્થિતિના કથન પ્રમાણે અનુષધ પણ જઘન્યથી એક પુલ્યના આઠમાં ભાગ પ્રમાણના છે. અને ઉત્કૃષ્ટથી તે ત્રણ પત્યેાપમને છે. શ્વેત સહેવ' સ્થિતિ અને અનુબંધના કથન શિવાયનું બીજું સઘળું કથન શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૨૭
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy