________________
જ્યોતિષ્ક દેવોં મેં ઉત્પન્ન હોને વાલે જીવોં કા નિરૂપણ
તેવીસમા ઉદેશાને પ્રારંભ– બાવીસમા ઉદ્દેશામાં વાનવ્યન્તરોમાં ઉત્પાત વિગેરેનું નિરૂપણ કરીને હવે સત્રકાર ક્રમથી આવેલ આ ૨૩ તેવીસમા ઉદ્દેશાને પ્રારંભ કરે છે. આ તેવીસમા ઉદ્દેશામાં તેઓ જોતિષ્ક દેવેમાં ઉત્પાત વિગેરેનું કથન કરે છે, “ોરિયા અરે ! ગોહિતો ! રવવન્નત્તિ' ઇત્યાદિ
ટીકાર્ચ–ગૌતમ સ્વામીએ આ તિષ્ક દેના સંબંધમાં પ્રભુને એવું પડ્યું કે હે ભગવન “નોરૂરિયાળં મતે! શોતિ વવરિ' જતિષ્કદેવે ક્યાંથી આવીને જ્યાતિષ્ક દેવપણાથી ઉત્પન્ન થાય છે? અર્થાત્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા૫ પોતિષ્કદે હોય છે, તો આ તિક દેવે કયા સ્થાન વિશેષથી અર્થાત ગતિમાંથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે? દિ તેરહિંતો વવવર્ષાતિ” શું તેઓ નિરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા “નિરિક્ષaોળિfહંતો જન્નતિ’ તિર્યચનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા “મgહિં તો વર્ષાતિ’ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ! જાતિકદે નારકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તથા દેવામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિયામાંથી અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિગેરે સઘળું કથન આગલા પ્રકરણ પ્રમાણે “મેરો ગાવ નિર્જિરિય રિ8િ કોળિmહિંતો! વવવ વંત્તિ આ કથન પર્યન્ત સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એ છે કે-જ્યારે તિષ્કદેવે તિર્યંચ નિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, એવું કહેવામાં આવે છે, તે એ કથનમાં એક ઇંદ્રિયવાળા, બે ઇંદ્રિય વાળ, ત્રણ ઇદ્રિયવાળા, અને ચાર ઇંદ્રિયવાળા અને અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આ સઘળા આવી જાય છે, તેથી તેઓ એક ઈન્દ્રિ. ચવાળા તિયામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ બે ઇંદ્રિયવાળા તિયામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી, તથા ત્રણ ઇંદ્રિયવાળા તિયામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. અને ચાર ઇંદ્રિયવાળા તિર્યજેમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. તથા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. એજ વાત “ગો જ્ઞાવ નિ વંત્તિરિય સિરિણणिएहितो उखवज्जति नो असन्निपचि दियतिरिक्खजोणिएहितो! उववजाति' આ સૂત્રપાઠ દ્વારા સમજાવેલ છે.
ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે કફ રા વિરરિવિવાળિrfહંતો ! વવવ=તિ” હે ભગવન જે તિગ્મદે સંજ્ઞી પંચે. ન્દ્રિય તિર્યંચ નિવાળા જેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે હિં સહેવાવાસાયશિિિરિજિવનોળિહિંતો વવનંતિ શું તેઓ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧ ૨૬