________________
ઉત્પન્ન થાય છે, તેા શું ? તેઓ સ`સી મનુષ્યેામાંથી આવીને વાનન્ય તરામાં જોમં' પર'તુ વિશેષતા એ છે કે-ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી એક પલ્યાપમની છે, અને રોસેનં તિમ્નિ હિત્રોત્રમાંર્'' ઉત્કૃષ્ટથી ત્રણ ચૈાપમની છે. ઓવાળા નળેનું નાણ્ય' અવગાહના જઘન્યથી એક ગબૂત (બે ગાઉ) અને હજોસૈન ત્તિનિ વાચા' ઉત્કૃષ્ટથી ત્રણ ગબૂત (છ ગાઉ) પ્રમાણુની છે. જે જીવાતુ આયુષ્ય પચેપમ પ્રમાણુનુ' હાય છે, તેના શરીરની અવગાહના એક ગબૂત પ્રમાણુ (બે ગાઉ) હૈાય છે. આ અવગાહુના સુષમ દુષમા કાળના આશ્રય કરીને થાય છે. ધૈરું તહેવ' સ્થિતિ અને અવગાહનાના કથન કરતાં બીજા સઘળા દ્વારા કથન નાગકુમારના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યુ' છે, એજ પ્રમાણે છે. સવેદ્દો સે ના ડ્થ ચૈવ ઘર ાલવે વાધા ચન્દ્રનિર્જિનિયાળ' તેમના કાયસ વેષ આજ ઉદ્દેશામાં જે રીતે અસખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી પ ંચેન્દ્રિય તિયચના કહ્યો છે, એજ પ્રમાણે કહેવા જોઈ એ. ભવાદેશથી તે કાયસ વેધ નાગકુમારના પ્રકરણ પ્રમાણે જ છે. કાળની અપેક્ષાથી તે જઘન્યથી દસ હજાર વર્ષે અધિક સાતિરેક પૂ ક્રેટિના છે. અને ઉત્કૃષ્ટથી ચાર પાપમના છે 'संखेज्जवा खाउयसन्निમગુસ્સે ગદ્વેષ નાળમાલ નાગકુમારના ઉદ્દેશામાં જે પ્રમાણે સખ્યાત વર્ષની આયુષ્યવાળા સ ́ી મનુષ્યના સાઁબંધમાં કથન કરવામાં આવ્યું છે. એજ પ્રમાણેનું કથન આ સખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યના ઉષાદ, પરિમાણુ વિગેરે દ્વારા દ્વારા અહિયાં પણ કહેવું જોઈ એ. ‘નવ” પરંતુ વિશેષ પણ એવુ છે કે‘વાળમતરે öિસવેન્દ્` = નાળેઞા' અહિયાં વાનવ્યન્તરના આ પ્રકરણાં સખ્યાત વષઁની આયુષ્યવાળા સ’જ્ઞી મનુષ્યાની સ્થિતિ અને ક્રાયસંવેધ પેાતાની સ્થિતિ કરતાં જુદા જુદા સમજવા જોઈએ.
સેવ મંત્તે ! સેવા મળે ! ત્તિ' હે ભગવન્તે તે ગતિયાથી આવીને દાન થનારા વાનન્યતરાના ઉત્પાદ પરિમાણુ વિગેરે આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યા છે, તે બધું સથા તેમજ છે, અર્થાત્ આપનું તે સંબંધનુ કથન યથાર્થ જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી તેમને નમસ્કાર કર્યો વંદના નમસ્કાર કરીને તે પછી તે સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ. ૧૫
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચાવીસમા શતકના બાવીસમા ઉદ્દે
સમાપ્ત કાર૪-૨૨ા
ET
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૨૫