________________
વાળાઓમાં ઉત્પત્ત થાય છે. આ નિયમ પ્રમાણે અસ ંખ્યાત વના આયુષ્ય વાળા તે સ'ની પૉંચેન્દ્રિય તિય ચ ચેાનિવાળા જીવા પેાતાના આયુષ્ય કરતાં વધારે આયુષ્યવાળા દેવામાં ઉત્પન્ન થતા નથી. સંવેદ્દો બન્નેન તો જિગોયમારૂં ક્રાયસ વેષ કાળની અપેક્ષાએ જઘન્યથી એ પથ્થૈપમને છે. અને સવોોળ વારિ હિત્રોતમારૂ ઉત્કૃષ્ટથી ચાર પચેપમના છે. ‘વર્ય ગાય
તેં આ રીતે તે જીવ તિયાઁચ ગતિનું અને વાનન્યતર ગતિનું આટલા કાળ સુધી સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ ત્રીજો ગમ કહ્યો છે. ૩
મણિનગમના સિન્નિ વિજ્ઞા નાકુમારેલું” નાગકુમારામાં મધ્યના ત્રણ ગમે જે રીતે કહ્યા છે, એજ રીતે તે મધ્યના ત્રણ ગમે અહિયાં પણ કહેવા જોઈએ. અમેવુ તિવુ ગમતુ ચૈત્ર ગા નાનકુમાલ' તથા સાતમા આઠમા અને નવમા એ ત્રણ જે છેલ્લા ગમે છે. તે પશુ નાગકુમાર પ્રકરણમાં કહેલા છેલ્લા ત્રણુ ગમેના કથન પ્રમાણે કહેવા જોઈએ, ‘નવર’ ફિ' યેહ જ ગાળેકઞા' પરંતુ સ્થિતિના કથનમાં જુદાપણું આવે છે. તે યથાચેાગ્ય રૂપથી સમજી લેવુ' જોઈ એ. ‘સંહે વાલાચ૦ તહેવ′′ તથા સ’જ્ઞીપ ચેન્દ્રિય તિય ઇંચ ચેાનિકાનુ કથન સપ્થાત વર્ષોંની આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિય ચચેનિકના પ્રકણમાં જે પ્રમાણે પહેલા કહેવામાં માળ્યુ છે, એજ પ્રમાણેનુ સમજવુ જોઇએ. ‘નવરચિરૂ અનુપ સંવેક ૨ મો વિ બાળેગા' પરંતુ સ્થિતિ અને અનુબંધ પાત પોતાની સ્થિતિના આશ્રય કરીને જુદા જુદા સમજવા કાયસ વેધ વાનવ્યન્તર અને સ ંખ્યાત વર્ષની આયુષ્ય વાળા સ`સી પચેન્દ્રિય તિય ચ ચાનિક આ બેઉની સ્થિતિને મેળવીને સમજવા.
હવે મનુષ્ચાની વાનભ્યન્તરમાં ઉત્પત્તિનું કથન કરવા સૂત્રકાર સૂત્રપાઠ કહે છે કે-ફ મનુસ્મેતિો ઙથવાંશિ' જે વાનભ્યન્તર દેવ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મસ'ની મનુષ્યમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-તેએ સની મનુÀામાંથી જ આવીને ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
હવે ગૌતમ વામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન્ જો તેઓ સ'ની મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે, તા શુ તેમે સખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યેામાંથી .આવીને ઉત્પન્ન થાય છે ? અથવા અસખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે અથવા ખન્ને પ્રકારની આયુવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? જો અસખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે તે તે સંબંધમાં ‘Üવે વાઘાયાાં નવ નાગકુમારાાં કપર તહેવ વત્તવચા’ નાગકુમારના ઉદ્દેશામાં અસ`ખ્યાત વની આયુષ્યવાળા મનુષ્યેાના કથન પ્રમાણેનું કથન અહિયાં કહેવું જોઇ એ‘નયર' સામણ ઠર્ફનન્નેનાં પશ્ચિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૨૪