________________
પ્રમાણે કહેવું જોઈએ. કે જે પ્રમાણે તેએાના સંબધમાં નાગકુમારના ઉર્દૂશામાં કહેવામાં આવ્યુ છે. આ નાગકુમારના ઉદ્દેશા સ`ખ'ધી પાઠ અહિયાં યાવત્ પિરમાણુ દ્વારથી લઈ ને કાયસ વૈધના ભવાદેશ સુધીનું કથન ગ્રહણ કરવુ જોઈએ. આગળનું નહિ. કેમકે-કારણે નેળ લાવિરના પુોટી કૃષિ માસનઙેવું ગમ્મરિયા' કાળની અપેક્ષાથી જઘન્યથી કાયવેધ દસ હજાર વર્ષ અધિક સાતિરેક એક પૂર્વ કાટિના છે. અને વોરેન વરિ વૃત્તિોત્રમાર્" ઉત્કૃષ્ટથી તે ચાર પલ્લે પમના છે, કેમકે ત્રળુ પત્યેાપમની આયુષ્યવાળા સની પચેન્દ્રિય તિયચ જીવ પયેાપમની આયુષ્યવાળા વ્યન્તરામાં ઉત્પન્ન થઈ જાય છે. આ ક્રમથી ચાર પચેાપમના ઉત્કૃષ્ટકાળ કાય સવેષને કહ્યો છે, વË જ્ઞાય. જો' આ રીતે આટલા કાળ સુધી તે જીવ અસ ંખ્યાતવર્ષની આયુવાળા સંજ્ઞી પચેન્દ્રિય તિય ચ ગતિનુ અને વાનન્યન્તર ગતિનુ' સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેના આ પહેલા ગમ કહ્યો છે.
‘લો ચેવ ગન્નાઇટ્રિપન્નુ સવવન્તો' જો તે અસ ́ખ્યાતવર્ષાયુષ્મ સજ્ઞી પચેન્દ્રિયતિય ચચેાનિવાળા જીવ જધન્ય કાળની સ્થિતિવાળા વાન વ્યન્તરેમાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં ‘દેવ નાવઝુમારાળ વિલિયમÇ વત્ત‰ચાર' નાગકુમારાના ખીજા ગમમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું તે સઘળુ કથન અહિયાં પણ કહેવુ જોઈ એ. તાપ એજ છે, કે-નાગકુમારોના ખીજા ગમનું કથન પહેલા ગમ પ્રમાણેનુ' જ છે. પરંતુ પહેલા ગમ કરતાં આ ખીજગમના કથનમાં કેવળ એટલેા જ ફેરફાર છે, કે સ્થિતિ જધન્યથી અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષની છે. તથા કાયસંવેધ કાળની અપેક્ષાથી જાન્યથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટિના છે, તથા ઉત્કૃષ્ટથી દસ હાર્ વ અધિક ૩ ત્રણ પત્યેાપમને છે. એ પ્રમાણે આ બીજો ગમ છે,
'सो चेव उक्कोसकाल ट्टिइएसु उववन्नो जहन्नेणं पलिओ मट्ठिइपसु उक्कोसेणं वि ઝિમોવટ્રિશ્યુ વનો' જો તે સન્ની પચેન્દ્રિય તિય ચ ાનિવાળા જીવ ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા વાનવ્યંતરામાં ઉત્પન્ન થાય છે. તેા તે જન્યથી પત્યેાપમની સ્થિતિવાળા વાનન્યન્તરામાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી પણુ પલ્યાપમની સ્થિતિવાળા વાનન્યન્તરામાં ઉત્પન્ન થાય છે. ‘ચેપ વત્તવવા’ આ રીતે આ પૂર્વક્તિ કથન જ કહેવું જોઈ એ. પરંતુ ‘નવ જિદ્દે છે બન્નેન જિગોયમ થાણેનું તિન્નિ પત્તિગોવમાTM” તેની સ્થિત્તિ જઘન્યથી એક પળ્યે પમની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યાપમની છે, જો કે જધન્યથી અસખ્યાત વની આસુષ્યવાળા તિય ચયાનિવાળા જીવાનું આયુષ્ય સાતિરેક પૂર્વ કાટિનું કહ્યું છે. ત પશુ અહિયાં જઘન્યથી જે એક પત્યે પત્રનુ આયુષ્ય કહ્યું છે, તે પલ્યાપમના આયુ. ષ્યવાળા ન્યતરદેવામાં તેમના પહેલાં ઉત્પાદ થવાને કારણે કહ્યું છે. સરખા આયુષ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૨૩