SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વાયબ્રતિ’ તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા “ હિં તો સવારિ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા - કિંતો રાતિ' દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં મહાવીર પ્રભુ અતિદેશ (ભલામણ) આશ્રય કરીને ગૌતમસ્વામીને કહે છે કે–વં કા નામાવલ સાન્નિ” તહેવ નિરાશે” હે ગૌતમ! નાગકુમારના ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં કહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-નાગકુમારના ઉદેશામાં આવેલ અસંગ્નિ પંચેન્દ્રિય તિર્યંચ નિકના પ્રકરણમાં જે પ્રમાણે ઉત્પાદ, પરિમાણ વિગેરેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે તે તમામ કથન આ વાનવ્યંતર દેવના પ્રકરણમાં પણ કહેવું જોઈએ. “હું પરિવરિચય કાર અકરવાનrષય સન્નિવંબંજિરિ. કિરણજિત્ત મને અવિઘo? ઈત્યાદિ, તે વાનવ્યન્તર દેવે જે સંસી પંચેન્દ્રિયતિય ચેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંખ્યાતવર્ષની આયુષ્યવાળા તિયચચાનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામીને કહે છે કેહે ગૌતમ ! તે વાનવ્યન્તરે સંખ્યાત વર્ષ અને અસંખ્યાત વર્ષ અને પ્રકારની આયુષ્યવાળી સંજ્ઞી પંચેન્દ્રિયતિયેગેનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“ન્નિવિંિરરિરિકા નોળિg m મ! મણિ વાળા વાત્તા' હે ભગવન જે સંદરો પચેન્દ્રિય તિર્યંચ નિવાળો જીવ વાન વ્યતરમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, ર લ મરે! વાઘજાgિg વવવને કા' તે કેટલા કાળની સ્થિતિવાળા વ્યન્તરોમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! હે ગૌતમ તે “જોળ રવાણદ્રિઘણુ જોરે નહિ વમટ્ટિપણુ વવવ =રૂ જઘન્યથી ૧૦ દસ હજાર વર્ષની સ્થિતિવાળા વાતવ્યન્તરમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ૧ એક પલ્યોપમની સ્થિતિ. વાળા વાનવ્યતરોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં નાગકુમારના પ્રકરણમાં દેશ ઉન બે પલ્યોપમ સ્થિતિવાળામાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. અને ઉત્પાત દ્વાર અહિયાં સત્રકારે સ્વયં કહેલ છે. પરંતુ “હે તં વેવ કહા ના સુમારેag' ઉત્પાતદ્વાર શિવાય બાકીનું પરિમાણ વિગેરે સઘળા દ્વારે સંબંધી કથન એજ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૨૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy