________________
તે સઘળું સ્રથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે, આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને વદના કરી અને તેએને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને તે પછી તેએ તપ અને સયમથી આાત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા હાસૢ૦૨ા જૈનાચાય જૈનધમ 'દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેાવીસમા શતકના એકવીસમા ઉદ્દેશક સમાસ ૫ર્૪-૨૧૫
R
વાનવ્યન્તરોં કી ઉત્પત્તિ આદિ કા કથન
ખાવીસમા ઉદ્દેશાના પ્રારંભ—
ઉપર પ્રમાણે ૨૧ એકવીસમા ઉદ્દેશાનું કથન પુરૂ' કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ ૨૨ બાવીસમા ઉદ્દેશાના પ્રારંભ કરે છે. અહિયાં સૂત્રકારે વાનન્યન્તરમાં જીવાના ઉત્પાદનું કથન કર્યું છે. ‘વાળમંતા ન મળે ! મોહિંતો વર્ષાંતિ' ઇત્યાદિ.
ટીકાથ-ગૌતમ સ્વામી પ્રભુને એવુ પૂછે છે કે-વાનમંત્તા નાં અંતે ! દોહિતો ! ચાંતિ' હું ભઇન્ત ! વાનભ્યન્તર ધ્રુવા કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ જે આ વાનભ્યન્તર દેવા છે, તેએ કયા સ્થાનમાંથી અર્થાત્ કઈ ગતિમાંથી આવીને વાનવ્યન્તર દેવપણાથી ઉત્પન્ન થાય છે ? ક્ત્તિ ને તો જીવત' શું તેઓ નરિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘ત્તિરિક્ષગોળિવધિઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૨૧