SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થવાને ચગ્ય છે, “ જો મને ! દેવgિ ૩૩વકો ગા’ તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા!” હે ગૌતમ! “જો રે વિનાવિવશ્વા માળિયારા તેમના સંબંધી કથન એટલે કે સર્વાર્થસિદ્ધ દેવે સંબંધી કથન વિજય વિગેરે દેના કથન પ્રમાણે જ સમજી લેવું. અર્થાત્ વિજય વિગેરે દેવેના અધિકારમાં ઉત્પાત વિગેરે દ્વારેના સંબંધમાં જે પ્રમાણેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સર્વાર્થ સિદ્ધ દેવના અધિકારમાં પણ નિરૂપણ કરી લેવું જોઈએ. પરંતુ વિજય વિગેરે દેના અધિકારના કથન કરતાં આ સર્વાર્થ સિદ્ધ દેવના અધિકારમાં વિશેષપણું આવે છે, તે આ પ્રમાણેનું છે. “નવરં કર્યું જહન્નમપુરશોળે સેક્સી લાવનારું' અહિયાં અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ એક જ પ્રકારની સ્થિતિ ૩૩ તેત્રીસ સાગર૫મની છે. “પ ગgવંશો વિ' એજ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણુ વગરનો અનુબંધ પણ ૩૩ તેત્રીસ સાગરોપમને જ છે. “રેસ સં જેન’ બાકીનું સઘળું કથન વિજય વિગેરે દેના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું જ છે. કયસંવેધ-“મવારે તો મવાળારું ભવની અપેક્ષાએ બે ભવોને ગ્રહણ કરવા રૂપ છે. અને “#ાલે કહેજોને તેરી સાપોવમરૂં' કાળની અપેક્ષાથી તે જઘન્યથી વર્ષ પૃથત્વ અધિક ૩૩ તેત્રીસ સાગરોપમ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી “જોસેળ તેરીલં હાજરોપમારું પુરવઠોકી રમણિયા' ઉત્કષ્ટથી તે પૂર્વકેટિ અધિક ૭૩ તેત્રીસ સાગરોપમ રૂપ છે. અહિયાં કાયસંવેષ જે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણાથી બતાવેલ છે, તેનું કારણ એવું છે કેઅહિંની સ્થિતિમાં મનુષ્ય ભવ સંબંધી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું મિલન થયું છે. તેથી કાળની અપેક્ષાથી કાયસંવેધ પહેલા કહ્યા પ્રમાણે બતાવેલ છે. “gs =ાર જા ” એ રીતે તે જીવ આટલા કાળ સુધી સવા સિદ્ધ દેવ ગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગામના ગમન કરે છે. એ પ્રમાણે આ પહેલે ગમ છે. ૧ બીજો ગમ આ પ્રમાણે છે. “ો રેલ ઝાઝાસ્ત્રક્રિાણુ વવન' એ જ સવર્થ સિદ્ધ દેવ જ્યારે જઘન્ય કાળની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ત્યારે “ઘર જે સત્તાવા” તે ગમમાં પણ આ પહેલા ગામમાં કહેલ પ્રકારથી ઉત્પાત, પરિમાણ વિગેરે દ્વારનું કથન કહેવું જોઈએ. અર્થાત આ બીજા ગમ સંબંધી કથન પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું જ છે. પરંતુ “નાં कालादेसेणं जहन्नेणं तेत्तीसं सागरोवमाइ वासपुहृत्तमभहियाई उक्कोसेण वि તેરીનં તાવમારું' કાયસંવેધમાં આ કથન પ્રમાણે એવું વિલક્ષણપણું છે શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૧૯
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy