________________
પણ સમજવું. પરંતુ દૈવેયક દેવો કરતાં અહિના કથનમાં જે જુદાપણુ છે, તે આ પ્રમાણે છે.-“રાં બોનાફ ફન્નેf સંગ્રહમા અહિયાં અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની છે. અને “sોળ ઘા ચળી ઉત્કૃષ્ટથી એક વનિ પ્રમાણુની છે. અર્થાત બંધ મુઠીવાળા એક હાથની છે. રૈવેયકમાં ઉત્કૃષ્ટ અવગાહના બે રનિ પ્રમાણની અને અહિયાં એક દિન પ્રમાણ વાળી છે. આ રીતે અવગાહના સંબંધમાં પહેલા કહેલ પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જુદાઈ આવે છે. તથા “સાહિતી’ વિજય વિગેરે દેવો સમ્યગ્ર દૃષ્ટિવાળા જ હોય છે, તેઓ મિથ્યાત્રિ કે મિશ્રદષ્ટિ વાળા હોતા નથી, “બાળી’ તેઓ જ્ઞાની જ હોય છે. અજ્ઞાની સાતા નથી. નિગમ રિનાળી તેઓને નિયમથી મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય છે. “હિ બન્ને પ્રતીકં કારોના તેમની સ્થિતિ જઘન્યથી ૩૧ એક ત્રીસ સાગરોપની હોય છે. અને “aતેને તેની સારોષમા' ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની હોય છે. રિફ રે’ આ રીતે અવગાહનાથી લઈને સ્થિતિના કથન પર્યન્તના આ દ્વારને છીને બાકીના બીજા સઘળા દ્વારે સંબંધીનું કથન પહેલા કહ્યા પ્રમાણેનું જ છે, તેમ સમજવું “માલે બન્ને ર વાળાડું લવની અપેક્ષાથી કાથસંવૈધ જઘન્યથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. અને વા.
જરિ મવાળા' ઉત્કૃષ્ટથી તે ચાર લેને ગ્રહણ કરવા રૂપ છે. तथा 'कालादेसेणं जहन्नेणे एक्कतीसं सागरोवमाई वासपुहुत्तममहियाइ' કાળની અપેક્ષાથી કાયસંવેધ જઘન્યથી વર્ષ પૃથકત્વ અધિક એકત્રીસ સાંગરોપમને છે, અને “જોયેળ છા રાવણા રોહિં જુદોડીf અદમ ' ઉત્કૃષ્ટથી તે કાયસંવેધ બે પૂર્વ કાટિ અધિક ૬૬ છાસઠ સાગરોપમાને છે. “gવચ સાવ રે’ આ રીતે તે જીવ આટલા કાળ સુધી વિજય વિગેરે દેવગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમા ગમનાગમન કરે છે. “gs વિ માળિશa’ આ રીતે બાકીના આઠ ગમે પણ અહિયાં સમજવા જોઈએ. પરંતુ નવરં કિ સ મgવંજ કાળે ના” સ્થિતિ, સંવેધ, અને અનુબંધ પિતપિતાની સ્થિતિ પ્રમાણે જુદા જુદા સમજવા. “રેવં પર્વ તૈયા' સ્થિતિ, અનુબંધ અને કાયવેધ શિવાય બાકીનું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજવું.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું છે કે –“સદmદ્વિરે બં ધા છે ભગવન સર્વાર્થ સિદ્ધ દેવ જે પવિણ મજુરવવનિત્તર જે મનુષ્પમાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૧૮