________________
ભીને નવમા ગામ સુધીના આઠ ગામમાં ઉત્પાત દ્વારથી લઈને કાયસંવેધ દ્વાર સુધીના સઘળા દ્વારોનું નિરૂપણ કરવું જોઈએ. પરંતુ “ટિટું હું રાજા' પરંતુ સ્થિતિના સંબંધમાં તથા કાયસંધના સંબંધમાં ઉપર કહેલ પ્રકરણ કરતાં જુદા પણું આવે છે. તેમ સમજવું, ૯
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે અનુત્તરોવવાર #gt
નાળિયેરેતો વવનંતિ” હે ભગવદ્ જે અનુત્તરપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવામાંથી આવીને જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તે જિ વિચgરોવવાફરવામinયહિંતો ! સવવનંતિ શું તેઓ વિજય અનુત્તરપાતિક કપાતીત વૈમાનિક દેવામાંથી આવીને ત્યાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે? અથવા “રેકચરyત્તરોવાયજામાન્ય
દો. વરાતિ” વૈજ્યન્ત અનુત્તપિપાતિક કલ્પાતીત વૈમાનિક દેવમાંથી આવીને ત્યાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. “જાવ સરકૃદ્ધિગyત્તહોવાથgવામાળિચહિંતો સવજ્ઞત્તિ” અથવા યાવત સર્જાય શિદ્ધ અનત્તરપપાતિક કલ્પાતીત વિમાનિક દેવોમાંથી આવીને ત્યાં મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવત્ શબ્દથી જયન્ત અને અપરાજીત દેવે ગ્રહણ કરાયા છે, તથા “જિં ગવંતપુરનોવવાદચciાચवेमाणियदेवेहितो उववज्जंति, अपराजियअणुत्तरोववाइयकप्पाईयवेमाणियदेवे
તો વવવ સિ’ શું તેઓ જયન્ત અનુત્તપિપાતિક કપાતીત વિમાનિક દેવોમાંથી આવીને ત્યાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે? અથવા અપરાજીત અનત્તરોયાતિક કપાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ત્યાં મનુષ્યગતિમાં ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જો મા !” હે ગૌતમ ! “વિકાચબનાવવા વાર્ચમાનિયરિંતો લિ સવવજ્ઞાંતિ તેઓ વિજય અનુત્તરો પપાતિક કલ્પાતીત વૈમાનિક દેમાંથી પણ આવીને મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. યાવત્ “ વણિકનુત્તરોવવાદાણાના નિયરિંતો રિ ૩જાન્નતિ' સર્વાર્થસિદ્ધ અનુત્તરપાતિક વૈમાનિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, અહિયાં પણ યાવત્ પદથી વૈજયન્ત, જયન્ત અને અપશજીત ગ્રહણ કરાયા છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – વિનયવેગવંતના વજનો જો અરે ! ને મણિ મgયુ થવનિત્તર” હે ભગવન વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત દે કે જે મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, “તે જ મં! રૂ ટ્ટિપુ ૩૪ ગા’ તે હે ભગવાન કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-gવં કર નેવે નવાળ” હે ગૌતમ! રૈવેયક દેવેના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૧ ૭