SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જીલ્લ લેનફર્મા' તે ભવધારણીય શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે. અને રોસેળ તો ચળીનો’ ઉત્કૃષ્ટથી તે બે રત્નિપ્રમાણુ હાય છે.-માંધેલ મૂઠિવાળા એ હાથ પ્રમાણુની હાય છે. લાળ ળે અવાળિને સીરે તેનું સંસ્થાન એક ભવધારણીય શરીર જ હાય છે. ઉત્તર વૈક્રિય શરીર હાતુ... નથી. કેમકે-કલ્પાતીત દેવોને ઉત્તર વૈક્રિય શરીરને અભાવ હાય છે.રો એવા વૈકન્વિ એ પ્રમાણે સિદ્ધાંતનુ વચન છે. તે સમવાયં િપન્મત્તે તે ભવધાર ણીય શરીર તેનુ' સમચતુરસ્ર સંસ્થાનવાળુ' હાય છે. ‘તંત્ર સમુÜાચા પદ્મત્તા તેઓને પાંચ સમુધ્ધાતે હૈાય છે. જેમકે-‘વેચળાસમુચ્યાહ્નાવસેચલમુગ્ધા’ વેદના સમુદ્ધાત યાવત્ તેજસ સમુદ્માત અહિયાં યાવપદથી કષાય સમુદ્ધાત, મારાન્તિક સમુદ્ધાત, વૈક્રિય સમુદ્ધાત આ ત્રણ સમુદ્ધાતા ગ્રહણ કરાયા છે. પરંતુ ‘નો ચેવળ વૈચિત્તેયસમુખા તો સમોનિસુયા, સમોતિ ના, સમોહનિસ્કૃતિ વા' તેઓએ વૈક્રિય સમુદ્દાત અને તૈજસ સમુધાત એ છે સમુદ્ધાતાથી આજ પર્યન્ત સમુદ્ધાત કરેલ નથી. વમાનમાં તે આ એ સમુદ્વ્રાતા કરતા નથી અને ભવિષ્યકાળમાં પણ તેઓ આ બે સમ્રુદ્ધાત કરશે નહિ' કેમકે આ એ સમુદ્ધાતાથી સાધ્ય પ્રત્યેાજનને તેઓને અભાવ હાય છે, અર્થાત્ કલ્પાતીત દેવ ત્રણે કલ્પામાં વૈક્રિય સમ્રુધ્ધ ત કરતા નથી, પરંતુ અહિયાં લબ્ધિની અપેક્ષાથી જ પાંચ સમુધ્ધાત કહેવામાં આવ્યા છે. રૂિં અનુષંયોગŘળવાવીસ સાળોત્રમા' સ્થિતિ અને અનુબંધ જઘન્યથી ૨૨ બાવીસ સાગરોપમના હેય છે. અર્થાતુ પહેલા જૈવેયક દેવલેાકમાં જઘન્ય સ્થિતિ ૨૨ ખાવીસ સાગરોપમની છે. અને ખુલ્લોરેન ઇસીસ સાળોત્રમાર્ં ઉત્કૃષ્ટ સ્થિતિ નવમા ત્રૈવેયકમાં ૩૧ એકત્રીસ સાગ્રરાપમની છે. ‘સ તે ચેવ’સસ્થાન અને અવગાહના સ્થિતિ અને અનુબ ંધ આ શિવાય ઉત્પાદ, પરિમાણુ વિગેરે દ્વારા સબંધી કથન આનત દેવના પ્રકરણુમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે, એજ પ્રમાણે છે. જાજાલેન બન્નેનું વાવીસ બ્રાનોવમારૂં, વાલપુરુત્તમહિયારૂ' કાળની અપેક્ષાથી કાયસ વેધ જધન્યથી પૃથ′′ અધિક ૨૨ ખાવીસ સાગરોપમના છે, હોસેન મેળત્તિ' સોલમાક્ સિદ્િ` પુજોડ઼ીદ્દેિ અયાય' ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકટિ અધિક ૯૩ ત્રાણુ સાગરોપમના છે. અહિયાં ઉત્કૃષ્ટથી ૬ મ ભવાનું ગ્રહણ થાય છે. તેમાં દેવભવ ૩ ત્રણ હાય છે. એક ભવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરેાપમની થઈ જાય છે. તથા ૩ ત્રણ ભવ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યના ડાય છે. મનુષ્યભવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ એક પૂર્વકાટિની છે. તેથી ૯૩ ત્રાણુ સાગરોપમમાં ત્રણ પૂર્ણાંકોટિનું અધિકપણું આ રીતે કહ્યુ‘ છે, ‘વક્ષ્ય જ્ઞાન વૈજ્ઞા' આ રીતે તે જીવ આટલા કાળ સુધી ત્રૈવેયક દેવગતિનું અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ રીતે આ કાયસ'વેધ સુધીના પહેલા ગમ કહ્યો છે. ૧ ‘વયં તેણેષુ વિ અદ્રુમણુ' આ પહેલા ગમના કથન પ્રમાણે આાકીના આઠે લવાના સમધમાં કથન સમજવું જોઈએ અર્થાત્ ખીજા ગમથી આર્ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૧૬
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy