SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અનુત્તરોષપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી પણ આવીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવુ... પૂછે છે કે-નર્ નૈવે વૈમાનિયઉત્તે'િતો "વત્ર 'ત્તિ' હૈ ભગવત્ જો તે પ્રૈવેયકદેવ કલ્પાતીત વૈમાનિક દેવામાંથી આવીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તે દિ ટ્રિમોને વાચનેમાળિય તેહિ'નો વન ત્તિ' શું તે અધસ્તનાધસ્તન ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા 'जाव उवरिमउवरिमगेवेज्जक पाईयवेमाणियરેોિ વત્ર 'તિ' યાવત્ ઉપર ઉપરના ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમા પ્રભુ કહે છે કે-નોચમાં ! હૈ ગૌતમ ! ટ્રિમ એવેલ જાનેમાળિયરેવે'િતો વિ વવજ્ઞ'તિ' તે અધ સ્તનાષસ્તન ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને પશુ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે. નાવતિમ રોવે દવારૂં થવેમાળિયરેવે'િતો વિ જીવન નગ્નત્તિ' અને યાવત્ ઉપર ઉપરના ગ્રેવેયક કલ્પાતીત વૈમાનિક દેવીમાંથી આવીને પણ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, ત્રણ ત્રિકમાં નવ ચૈવેયકાના નામે આ પ્રમાણે છે. અધસ્તનાધસ્તન ૧ અધસ્તન મધ્યમ ૨ અને અધસ્તનાપતિન આ પ્રમાણેનું આ પહેલુ'ત્રિક છે. મધ્યમાધસ્તન ૧ મધ્યમ મધ્યમ ૨ અને મધ્યમાપરિતન ૩ આ ખીજુ ત્રિક છે. ઉપરિતનાધસ્તન ૧ ઉપરિતન મધ્યમ ૨ અને પતિને પરિતન ૩ આ રીતે આ ત્રીજું' ત્રિક કહ્યુ` છે. આ ત્રણત્રિકામાં રહેલા નવ ગ્રૂવેચકામાંથી આવીને પણ જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી ફીથી પ્રભુને એવુ પૂછે છે કે—રોવે જ્ઞતેણે ન મરે ! કે અચિત્ર અનુસ્નેપુ વિજ્ઞત્ત' હે ભગવન્ જે ત્રૈવેયક દેવ મનુધ્યેામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે ળ મંતે ! જેવચારુતિવુ વવવજ્ઞેજ્ઞ' તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેનોયમા ! હે ગૌતમ !' ‘જ્ઞÀળ વાળુઢુઢ્ઢપ્પુ' તે જઘન્યથી વ પૃથક્ક્ત્વની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ‘વલેસ ના ગાળયખસ્સ ચાચા' ઉત્પાદના કથન શિવાય પરિમાણુ વિગેરેથી આરંભીને કાયસ વેધ સુધીના સઘળા દ્વારા સમધી કથન આનતદેવના કથન પ્રમાણે સમજવું. આનતદેવના અધિકારમાં સહસ્રાર દેવના અધિકારના અતિદેશ (ભલામણુ) કરેલ છે. અને સહસ્રાર દેવના અધિકારમાં પંચેન્દ્રિય તિય ચ ચૈાનિકાના અતિદેશ કરેલ છે. જેથી પાંચેન્દ્રિય તિય ચ ચૈાનિકાના અધિકારમાં જે જે પ્રમાણે પરિમાણુ વિગેરે કહેલ છે. એજ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ સમજવું. પરંતુ અવગાહનાના અંશમાં જે જુદાપણું આવે છે. તે સૂત્રકારે ‘નવર ઓવાળા નોચમા । ત્તે અવધાનિન્ગે કી' આ સૂત્ર દ્વારા પ્રગટ કરેલ છે. આ સૂત્રથી એ સમઝાવ્યુ` છે કે-હૈ ગૌતમ ! ત્રૈવેયકદેવોને એક ભવધારણીય શરીર જ હાય છે. વૈક્રિય શરીર હેતુ નથી. કેમકે કલ્પાતીત દેવોને ઉત્તર વૈક્રિય શરીરના અભાવ હાય છે. જેથી ‘લા ગજ્ઞેળ જંતુ રુક્ષ શલેન્દ્રમાö' તે ભવધારણીય શરીરની અવગાહના જધન્યથી આંગ શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy