SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગમા પણ કહી લેવા ‘નાં ઝિ' અનુષધ' સંવેદ્ ચ ગાળે' પરંતુ સ્થિતિ, અનુષધ અને કાયસંવેધમાં જુદાપણું સમજવુ, ‘વં ગાય અનુયલેવો' જે પ્રમાણે આનત દેવેાના મનુષ્ય પણામાં ઉત્પાતના સંબધમાં ઉત્પાદ વિગેરે દ્વારાને લઈને ૯ નવ ગમેા કહ્યા છે, એજ રીતે અચ્યુત દેવલેાક સુધીના દેવાના મનુષ્યપણાના ઉત્પન્ન થવાના સંબંધમાં ઉત્પાદ વિગેરે દ્વારાને લઇને નવ ગમે કહેવા જોઈ એ. ‘નવાં રૂિં અનુષ' સંવેદ્ ચ નાળન્ના' પરંતુ આનત દૈવની અપેક્ષાથી અદ્યુત સુધીના મનુષ્યના ઉત્પાદમાં સ્થિતિ, અનુઅધ, અને કાયસ વેધ પાતપાતાના ભવને આશ્રિત કરીને જુદ! જુદા સમ જવા, તથા કાયસ વેધ પાતપાતાની સ્થિતિની સાથે મનુષ્ય ભવની સ્થિતિને મેળવીને સમજવા જોઇએ. આનતદેવાની અપેક્ષાથી અચ્યુત સુધીના દેવોના સ્થિત્ય શમાં ભેદ બતાવવાન અભિપ્રાયથી ‘વાળચવત્ત ટિર્ફ તિમુનિયા ર્નારું સોંયમારૂં” સૂત્રકાર આ સૂત્રથી એ સમઝાવે છે કે-પ્રાણતદેવની જે ૨૦ વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે કાયસ વેધમાં કાળની અપેક્ષાથી એ દેવના ત્રણ ભવાના આશ્રય કરીને ત્રણગણી કરવાથી ૬૦ સાઈઠ સાગરાપમની થઇ જાય છે. બાળપણ સેવનું આરોપમા' આરણુ દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧ એકવીસ સાગરાપમની છે. તા તે કાળની અપેક્ષાથી કાયસ વેધમાં દેવના ત્રણ ભવના આશ્રય કરીને ત્રણ ગણી કરવાથી ૬૩ ત્રેસઠે સાગપમની થઈ જાય છે. અન્નુયરેવસ્ટ છાટ્ટુ સાળોવા” અચ્યુત દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ ખાવીસ સાગરે પમની છે. તા તે કાયસ વેધમાં ત્રણ ભવના લઈને ત્રણ ગણી કરવાથી ૬૬ છાસઠ સાગરોપમની થઈ જાય છે. આ રીતે આાનતદેવ લેાકથી લઇને અશ્રુત દેવ લેાક સુધીના દેવાના કાયસ વેધમાં કાળની અપેક્ષાથી જુદાપણું આવે છે. હવે સૂત્રકાર ત્રૈવેયક દેવાધિકારના આશ્રય કરીને ત્રૈવેયક દેવાના મનુષ્ય ભવમાં ઉત્પાદનું વર્ણન કરે છે. આમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે ‘નર્વાચનેમાળિયરેવેોિ વર્ષાંતિ' હે ભગવન્ જો કલ્પાતીત વૈમાનિક દેવામાંથી આવીને જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તે દિ' નેવે જોવેમાળિયરેનેહિં તો વત્રńત્તિ' શુ તે રેચક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા અનુત્તરોવવા પાનેમાળિય સ્નેહિતો યજ્ઞતિ' અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કુનોયમા !' & ગૌતમ ભૈયે વેમાળિયàહિંતો વિનવર્ષાંતિ અનુ સોવવાયાને માળિય નહિંતો વિવજ્ઞતિ' તે ત્રૈવેયક કલ૫ાતીત વૈમાનિક ધ્રુવેમાંથી આવીને પશુ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે અને શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૧૪
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy