SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમસ્વામી પરિમાણ દ્વારના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે કરે ળ મરે રીવા giારનgí વા વવકરિ’ એવા તે આનત દેવસંબંધી છે કે જે મનુષ્યમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય છે, એક સમયમાં મનુષ્ય ગતિમાં કેટલા ઉતપન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“પુર્વ દેવ સારવાળું વત્તાવા” હે ગૌતમ ! સહસ્ત્રાર દેના વર્ણનમાં પરિમાણના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, એ જ પ્રમાણેનું કથન આનત દેવના સંબંધમાં પણ કહી લેવું. જેમકે–તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. એ રીતે આ પણ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કટથી સંખ્યાય ઉપન થાય છે. કેવળ સહસ્ત્રાર દેવાના કથન કરતાં જે અશમાં આ કથનમાં જુદાપણું છે, હવે સૂત્રકાર તે બતાવવાની ઈચ્છાથી “નવરં ગોઠ્ઠorfકરું મgવધે ય કાળા આ પ્રમાણેનો સૂત્રપાઠ કહે છે. આ સૂત્રપાઠથી તેઓ એ સમઝાવે છે કેસહસ્ત્રાર દેવે કરતાં આનતદેવાના પ્રકરણમાં અવગાહના સ્થિતિ, અનુબંધ, આ દ્વારેમ વિશેષપણું આવે છે. “રેવં તે વેવ' બાકીનું બીજુ સઘળું કથન એટલે કે ઉત્પાદ, પરિમાણ, લેશ્યા, દષ્ટિ વિગેરે દ્વારો સંબંધી કથન સહસ્માર દેના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. “મારેf sળે મનgણાહૂ જેરળ મવાળા' કાયસંવેધ ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. અને ઉત્કૃષ્ટથી તે ૬ ને ગ્રહણ કરવા રૂપ છે. તેમાં ૩ ત્રણ ભવ દેવના અને ત્રણ જ ભય મનુષ્યના હોય છે. તથા “ સેળ - જોળ અારતનો મારૂં તિહિં પુરોહૂિ અમહિયારું' કાળની અપેક્ષાથી તે કાયસંવેધ જઘન્યથી વર્ષ પૂર્વ અધિક ૧૮ અઢાર સાગરોપમને છે. અને saોળે ઉત્કૃષ્ટથી તે “uત્તાવનું કાવનારું નિહિં પુરોહી અમારૂ” ત્રણ પૂર્વકેટિ અધિક ૫૭ સત્તાવન સાગરોપમને છે. કાળની અપેક્ષાથી જે કાયસંવેધ જઘન્યથી વર્ષ પૃથફત અધિક ૧૮ અઢાર સાગરે મને કહ્યો છે તે ત્યાં તેની જઘન્ય સ્થિતિના સદભાવથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે કાયસંવેધ ત્રણ પૂર્વકેટિ અધિક પ૭ સત્તાવન સાગરોપમને કહ્યો છે, તે આમતદેવ લેકની ત્રણ ભાવની ૧૯ ઓગણી ય સાગરોપમની સ્થિતિને ત્રણ ગણી કરીને કહેવામાં આવેલ છે. તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિને જે અધિક કહી છે. તે મનુષ્ય ભવને આશ્રિત કરીને કહ્યું છે. “gવ ારું ગાન કરી? આ રીતે તે જીવ આટલા કાળ સુધી આનત દેવલોક ગતિ અને મનુષ્ય ગતિન સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે આનત દેવલેક ગતિમાં અને મનુષ્ય ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણે આ પહેલે ગમ કહ્યો છે. ૧ “gષે ઇવ વિ ઉમા' એજ રીતે બીજા ગમથી આરંભીને નવમા ગમ સુધીના ગમે પણ કહી લેવા જોઈએ. અર્થાત્ જે રીતે ઉત્પાદ વિગેરે દ્વારે સંબંધી પહેલે ગમ કહ્યો છે. એ જ રીતે બીજા વિગેરે નવ ગમે સુધીના શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૧ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy