SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરેપમની આયુષ્ય સ્થિતિ કહી છે. “મો વત્તાની' બ્રાલેકમાં બ્રહાલેક દેવેની આયુષ્ય સ્થિતિ ૪૦ ચાળીસ સાગરોપમની છે. અંતર છબન લાન્તક દેવકમાં લાન્તક દેવોની આયુષ્ય સ્થિતિ પ૬ છપન સાગરોપમની છે. “ માણે અત્તર મહાશુક વિમાનમાં મહાશક દેવોની આયુષ્ય સ્થિતિ ૬૮ અડસઠ સાગરોપમની છે. “શરણારે જાવૉ રાજકોવાઝુ સહસ્ત્રાર દેવલોકમાં સહસ્ત્રાર દેવોની આયુષ્ય સ્થિતિ ૭૨ તેર સાગરોપમની કહી છે. “ઘણા રોતા કિ માળિયાવા” જે આ સનકુમાર વિગેરે દેવાની સ્થિતિ કહેવામાં આવી છે, તે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. “જ્ઞાનદિ જ જ૩. Tછે” તથા જઘન્ય રિથતિને પણ ચાર ગણી કરીને કહેવી જોઈએ. ઔધિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવામાંથી આવીને ઔધિક વિગેરે મનુમાં જીવ ઉત્પન્ન થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. અને તે ઉત્કૃષ્ટપણું સંવેધની જીજ્ઞાસામાં ચાર મનુષ્ય જેને લઈને ક્રમથી અંતરિત કરવામાં આવે છે, ત્યારે સનસ્કુમારની આયુષ્ય સ્થિતિ ૨૮ અઠ્યાવીસ સાગરોપમની થઈ જાય છે. કેમકે-અહિયાં તેઓની ઉત્કૃષ્ટ રિથતિ ૭ સાત સાગરોપમની કહી છે. જ્યારે જીવ જઘન્ય સ્થિતિવાળા દેવોમાંથી આવીને ઓધિક વિગેરે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય સ્થિતિ થાય છે, અને આ જઘન્ય સ્થિતિ સનસ્કુમારમાં આઠ સાગરોપમની થઈ જાય છે. કેમકે સનકુમારની જઘન્ય સ્થિતિ બે સાગરોપમની કહી છે. એજ રીતે બીજે પણ સમજી લેવું જોઈએ. પ્રસૂ. ૧૫ આનતાદિ દેવોં સે આકર મનુષ્યગતિ મેં ઉત્પતિ આદિ કા નિરૂપણ આખરે જ મતે! માણ” ઈત્યાદિ ટીકાW—-“આનત વિગેરે દેવોમાંથી આવીને જીવ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય છે? હવે સૂત્રકાર આ વિધ્યનું પ્રતિપાદન કરે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—ગાળો જ મતે ! મણિ મgg વરાણિક હે ભગવન્ જે આનત દેવ મનુષ્યમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. રે તે ! દેવદિપણું વવજ્ઞા ' તે કેટલા કાળની સ્થિતિવાળા મનુ માં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ” હે ગૌતમ! તે “somળે વાઘપુદુઠ્ઠિાણg aોળ પુત્રક્રિપદુ કવન્નેગા’ જઘન્યથી વર્ષ પૃથફત્વની સ્થિતિવાળા મનુષ્યમાં અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૧ ૨
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy