________________
હવે સનસ્કુમાર વિગેરે દેના કથનમાં જે જુદા પણું આવે છે, એ વાત બતાવવા માટે સૂત્રકારે “વળમારાવિયા જાવ તાત્તિ નવ પવિ. રિરિરિક્રોળિયાદે આ પ્રમાણે સૂત્ર કહેલ છે, આ સૂત્રથી એ સમજાવ્યું છે કે-સનકુમારથી લઈને સહસ્ત્રાર સુધીના દેના સંબંધમાં જે પ્રમાણે પંચેન્દ્રિય તિર્યચનિવાળાઓના પ્રકરણમાં કહેલ છે, એ જ રીતે તેઓના સંબંધમાં અહિયાં પણ વર્ણન કરી લેવું. અર્થાત્ પંચેન્દ્રિય તિર્યંચ
નિવાળાના પ્રકરણમાં કહેલ આ સનકુમાર વિગેરે દે સંબંધી સઘળું કથન અહિયાં સમજી લેવું. પરંતુ પંચેન્દ્રિય પ્રકરણ કરતાં જે દ્વારના કથ નમાં અહિયાં જુદા પણું આવે છે, તે નવાં પરિમાળ બન્ને જોવા રે વા સિન્નિવા” આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. અહિયાં પરિમાણ દ્વારમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે, પંચેન્દ્રિયતિયચના પ્રકરણમાં તે ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવ્યું છે. પરંતુ અહિયાં સંખ્યાત જ ઉત્પન્ન થાય છે. આ રીતે પંચેન્દ્રિય તિયચના કથન કરતાં અહિયાં સનકુમારથી લઈને સહસ્ત્રાર સુધીના જે દે મનુષ્ય ગતિમાં ઉત્પન થવાને ચગ્ય હોય છે, તેઓ પરિ. માણુ દ્વારના કથનમાં પહેલા કહ્યા પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટથી પ્રગટ કરેલ છે. જો કે જઘન્ય પરિમાણ અને પ્રકરણમાં એક સરખુ મળે છે. પણ ઉત્કૃષ્ટ પરિમાણના કથનમાં જુદા પણું આવ્યું છે. જે અહિયાં બતાવેલ છે. “saપાકો ગોળ વાપુરદ્દિપડુ સનકુમારથી લઈને સહસ્ત્રાર સુધીના દેવને ઉપપાત જઘન્યથી વર્ષ પૃથક્વની સ્થિતિવાળા મનુષ્યોમાં થાય છે. અને “ોળે પુત્રોગાણુ થવનંતિ” ઉત્કૃષ્ટથી પૂર્વકેટિની આયુષ્યવાળા મનુષ્પોમાં ઉપન્ન થાય છે. “ ત’ પરિમાણ અને ઉતપાદ શિવાય બીજા સંવનન વિગેરે સઘળા દ્વારા સંબંધી કથન પંચેન્દ્રિય તિર્યંચ વિકેના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. “વર્લ્ડ વાજપુદુ પુવોગિકgg રેકના અહિયાં કાયસંવેધ જઘન્યથી વર્ષ પૃથક્વ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિને છે, કહેવાનું તાત્પર્ય એ છે કે-સનકુમાર વિગેરે દેવોને કાયસંવેધ જઘન્યથી વર્ષ પૃથકૃત્વ રૂપ છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ આયુષ્ય રૂપ છે.
બંદુમારે ટિ વાઉચા બાવીરં વાવમા મવરૂ સનસ્કુમારમાં તેમના આયુષ્યની સ્થિતિ ચાર ગણી અર્થાત્ ૨૮ અઠયાવીસ સાગરોપમની છે, સિદ્ધાંતમાં સનકુમાર દેવ લેકમાં સાત સાગરોપમની સ્થિતિ કહી છે. પરંતુ અહિયાં તે સ્થિતિ કરતાં ચાર ગણિ બતાવેલ છે. જેથી સનકુમાર દેવેની સ્થિતિ ૨૮ અઠયાવીસ સાગરોપમની થઈ જાય છે. “મારે તારા જેવા સાન્નિાન” મહેન્દ્ર દેવલોકમાં મહેન્દ્ર દેવેની કંઈક વધારે ૨૮ અઠયાવીસ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૧૧