________________
વત્તા અચૈવ થ વિમાનિયન' આ રીતે પાંચેન્દ્રિય તિય ચચાનિકાના ઉદ્દેશામાં જે કથન કયું છે. તે ક્શન અહિયાં પણ કહેવુ જોઈએ. પરંતુ તે પચેન્દ્રિય તિય ચર્ચાનિકના કથન કરતાં મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થનારા આ અસુરકુમારોના કથનમાં ફેરફાર છે, તે ‘નર ના સિનેળ અત્તોમુત્તત્રિભુ તફા પુર માલપુ ુટ્ઠિભુ' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ કથનથી એ ખતાવ્યુ છે કે-જે અસુરકુમાર પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હાય છે, તે જધન્યથી અંતર્મુહૂતની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિય ચાનિકોમાં ઉત્પન્ન થાય છે. તેમ કહેલ છે. પર'તુ અહિયાં તે પ્રમાણે કહેલ નથી. પરંતુ જે અસુરકુમારે મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે. તે અસુરકુમાર જઘન્યથી માસપૃથની સ્થિતિવાળા મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે કહેવુ જોઈએ. આજ વિશેષણુ પંચેન્દ્રિય તિયચના કથન કરતાં આ મનુષ્ય સબંધી કથનમાં છે. આજ પ્રમાણે પરિ માણુ દ્વારમાં પણ જે જુદાપણું છે, તે પમિાળ ભેળ દેવા હોવા સિન્નિવા, કોહેન વેના જીવનત્તિ' આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. જે અસુરકુમાર પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય હોય છે. એવા તે અસુરકુમારે જાન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી તે સખ્યાત અથવા અસ ́ખ્યાત ઉત્પન્ન થાય છે. તેમ કહ્યુ છે. પણ અહિયાં તે પ્રમાણે કહેલ નથી અહિયાં તે જે અસુરકુમારા મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે. તેએ જઘન્યથી એક અથવા એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. પરંતુ ઉત્કૃષ્ટથી તેએ સંખ્યાત જ હાય છે. અસંખ્યાત પણાથી હાતા નથી. આ રીતે આ પરિમાણુ દ્વારમાં બન્ને પ્રકરણેામાં જુદા પણુ આવે છે, ‘સેલું તં ચૈત્ર' આ રીતે ઉત્પાદ અને પિરમાના ભેદ શિવાય વૈશ્યા દૃષ્ટિ વિગેરે સંબંધી સઘળું કથન અહિયાં પચેન્દ્રિય તિય ઇંચના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે છે,
‘Ë લાવફેરાળ ફૈત્રોત્તિ' જે રીતે અસુરકુમાર દેવનુ પંચેન્દ્રિયતિય ચ ચેાનિવાળાઓના પ્રકરણના અતિદેશ (ભલામણુ) થી મનુષ્યમાં ઉત્પન્ન થવાના સબધમાં કથન કરેલ છે. એજ રીતે નાગકુમારથી લઈને નવ ભવનપતિ દેવ, થાનભ્યન્તર ધ્રુવ, જ્યાતિષ્ઠ દેવ સૌધમ અને ઇશાન દેવ એ બધા દેવે પણ મનુષ્યામાં ઉત્પન્ન થવાના સબંધમાં કથન કહેવુ' જોઇએ કેમકે આ સઘળા ધ્રુવા સરખા કથનવાળા છે, ‘ચાળ ચેવ બાળસાળિ' જે રીતે અસુરકુમારના પ્રકરણમાં જઘન્યસ્થિતિ અને પરિમાણમાં જુદાપણું કહેલ છે, એજ રીતે અહિયાં પણ નાગકુમારથી લઇને ઇશાન સુધીના દેવાના કથનમાં જઘન્યસ્થિતિ અને પરિમાણુના સબંધમાં જુદાપણુ આવે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૧૦