________________
પૂછે છે કે- હિંસો ! વકતૃતિ” હે ભગવન જે દેવમાંથી આવીને જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે, તે તે કયા પ્રકારના દેવમાંથી આવીને જીવ મનુષ્ય રૂપથી ઉત્પન થાય છે? “ અવળવાણિહિંતો ઉવજsત્તિ શું ભવનવાસી દેવામાંથી આવીને જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે ? કે વાનમંતÉિતો વવવજ્ઞતિ’ વાવ્યન્તર દેશમાંથી આવીને જીવ મનુષ્ય પણથી ઉત્પન્ન થાય છે? અથવા કોરિથતિ ! કવનંતિ તિષ્ક દેમાંથી આવીને જીવ મનુષ્ય પણુથી ઉત્પન્ન થાય છે? અથવા “માળિય.
રોહિંતો વવવષi તિ” વૈમાનિક દેશમાંથી આવીને જીવ મનુષ્ય પણુથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ! “માખવાદિવેદિંત વિ વવવ=તિ’ ભવનવાસી દેવામાંથી આવીને પણ જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે. “રાવ માળિયહિં તો વિ - અષતિ' યાવત્ દેવામાંથી આવીને પણ જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે. તિષ્ક દેવમાંથી આવીને પણ જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે. અને વૈમાનિક દેવોમાંથી આવીને પણ જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે– Gરૂ મળવાણિહિંતો વનંતિ હે ભગવદ્ જે ભવનવાસી દેવામાંથી આવીને જીવ મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે. તે શું “કુરકુમારમવનજાતિહિંતો સિ? અસુરકુમાર ભવનવાસી દેવામાંથી આવીને જીવ મનુષ્યપણમાં ઉત્પન્ન થાય છે? અથવા યાવત્ “ળિયાનામવાવારિહિંતો તાવડરતિ સ્વનિતકુમાર ભવનવાસી દેવામાંથી આવીને જીવ મનુષ્ય પશુમાં ઉત્પન્ન થાય છે? અહિયાં યાવાદથી નાગકુમાર, સુવર્ણ કુમાર વિગેરે ભવનવાસી દે ગ્રહણ કરાયા છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજોયા! હે ગૌતમ “ગપુરમા અવનવાસિહંતો વિ રવવાતિ, જ્ઞાન થળામામવાસિતો વિ વવવ =તિ” અસુરકુમાર ભવનવાસી દેમાંથી આવીને પણ જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે. અને યાવત રસ્વનિત કુમાર ભવનવાસી દેવામાંથી પણ આવીને જીવ મનુષ્ય પણામાં ઉત્પન્ન થાય છે. અહિયાં પણ યાવત્ પદથી નાગકુમાર વિગેરે આઠ અસુરકુમાર દે ગ્રહણ કરાયા છે.
હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-અણાના મરેને વિર yક્ષે વવવત્ત' હે ભગવન જે અસુરકુમાર મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે વિચારુત્તિcs ઉત્તવનેગા' કેટલા કાળની સ્થિતિ વાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજોચના “હે ગૌતમ! તે અસુરકુમાર ‘કાજોળે માનપુરાદિgg Sોળ પુરોહીબાપુ ઝવવા ' જઘન્યથી માસ પૃથફત્વની આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. “પર્વ નવ વયિતિરિતોળિયા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૧૦૯