________________
‘ત્ત્વ આપાયાળ વિ’હું ગૌતમ ! પૃથ્વિકાયિકના કથન પ્રમાણે જ અપ્કાયિક જીવને પણ ઉત્પાદ વિગેરે પૂર્વોક્ત પ'ચેન્દ્રિય તિય ચચેાનિકમાં ઉત્પન્ન થનારા અાયિકના પ્રકરણમાંથી સમજી લેવું. ‘વૅ વળÜાચાળ વિ તેજસ્કાયિકા અને વાયુકાયિકાને છેડીને વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળાઆમાંથી પણ મનુષ્યેાના ઉત્પાદ વિગેરેની વ્યવસ્થા આ ૨૪ ચાવીસમા શતકના વીસમા ઉદ્દેશામાં કહેલ વનસ્પતિકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ સમજવી. ‘વં જ્ઞાવ રિવિયાળા વિ’ એજ રીતે યાવત્ ચાર ઇન્દ્રિયાના પ્રકરણ સુધી સમજવુ. અર્થાત્ જે રીતે પચેન્દ્રિય તિય'ચર્યાનિકેમાં ઉત્પન્ન થનારા એ ઈન્દ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, એને ચાર ઈન્દ્રિયવાળાઓની વ્યવસ્થા કહેલ છે. એજ રીતે અહિયાં મનુષ્યેામાં ઉત્પન્ન થનારા આ એ ઇંદ્રિયવાળા ત્રણ ઇંદ્રિયવાળા, અને ચાર ઇંદ્રિયવાળા જીવાના ઉત્પાત વિગેરે સમજવા જોઈ એ. 'असन्निपंचि' दियतिरिक्खजोणिय पंचिदियतिरिक्खजोणिय असन्निमणुस्ससन्निसन्नि મનુન્ના' અસન્ની પ’ચેન્દ્રિય તિર્યંચયેાનિક, સન્ની પંચેન્દ્રિય તિય ચયેાનિક, અસન્નિ મનુષ્ય અને સત્તી મનુષ્ય ‘CQ મળે વિના પોિિચત્તિવિજ્ઞોનિચવ સદેવ માળિચવા’એ બધા જે પ્રમાણે પંચેન્દ્રિય તિય ચર્ચાનિકના પ્રકરણમાં કહેલ છે, એજ પ્રમાણે કહેવા જોઈ છે. અર્થાત્ અસ ંજ્ઞ પંચેન્દ્રિય તિય થયેાનિકથી લઈ ને સજ્ઞી મનુષ્ય સુધીના સઘળા જીવે નવે ગમેા દ્વારા જે રીતે પાંચેન્દ્રિય તિય ચર્ચાનિકના પ્રકરણમાં નિરૂપિત કર્યાં છે. અર્થાત્ પંચેન્દ્રિય તિય ચર્ચાનિકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞ, સન્નિ પચેન્દ્રિય તિય ચયાનિક અને અસંજ્ઞિ સન્નિ મનુષ્ય ઉત્પાદ વિગેરે રૂપે કહ્યા છે. એજ રીતે તેઓનું અહિયાં પણ નિરૂપણ કરી લેવું. આ સંબધમાં આ વિષયને વધારે સમજવાની ઇચ્છાવાળાઓએ તે પ'ચેન્દ્રિય તિય ર્યેાનિકનું પ્રકરણ જોવુ જોઇએ. ‘નવર યાનિ ચેત્ર પરિયળાવસાનનાનત્તાનિ ગામેગા પુરીકાચરણ રહ્યં ચેત્ર દ્વેષણ મળિયાળિ' પરંતુ જે પ્રકારથી આ ૨૪ ચાવી. સમાં શતકના આ ૨૧ એકવીસમા ઉદ્દેશામાં પૃથ્વીકાયિકના પરિમાણુ અને અધ્યવસાયમાં જુદા પણુ' કહેલ છે. એજ રીતે અસ’નિ પચેન્દ્રિયતિય ચ ચેાનિકથી લઇને સી મનુષ્ય સુધીના પરિમાણુ અને અધ્યવસાયમાં જુદાપણુ સમજવું, સેસ તહેન નિવત્તેÉ' પરિમાણુ અને અધ્યવસાયને છેડીને ખીજા દ્વારા સંબંધી ગ્રંથન જે રીતે પૃથ્વિકાયિકને કહ્યા છે, એજ પ્રમાણે અસજ્ઞિ પાંચેન્દ્રિય તિય ચર્ચાનિકથી આરંભીને સ'ની મનુષ્ય સુધી સમજવું.
હવે દેવામાંથી આવીને મનુષ્ય પણામાં ઉત્પન્ન થાય છે. તે વિષય સૂત્રકાર પ્રગટ કરે છે. આ વિષયના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૦૮