SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેઓ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, ત્રણ ઈન્દ્રિયવાળા તિર્યંચ નિકેમાંથી આવીને પણ તેઓ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ચાર ઈન્દ્રિયવાળા તિયચ નિકમાંથી આવીને પણ મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે. અને પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ નિકમાંથી આવીને પણ તેઓ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. વિગેરે તમામ કથન પંચેન્દ્રિયતિર્યંચ વિકેના ઉદ્દભવમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. એજ અભિપ્રાયથી સૂત્રકારે “મેરો વંચિંણિયતિવિનોળિય ” આ પ્રમાણે સૂત્રપાઠ કહ્યો છે. | બાવરે તેવા કિસેવા' એક ઈદ્રિયવાળા તિર્યંચ વિકેમાંથી આવીને જીવ મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહેવામાં આવે છે, તે તે વખતે એક ઈન્દ્રિયવાળાની અંતર્ગત તેજસ્કાયિક અને વાયુકાયિક આ એકેન્દ્રિયોનો ત્યાગ કરે જોઈએ. અર્થાત આ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયામાંથી આવીને જીવ મનુષ્ય પણાથી ઉત્પન્ન થતા નથી. કેમકે આ એકેન્દ્રિયવાળાઓમાંથી મનુષ્યની ઉત્પત્તિ થતી નથી. આ પ્રમાણે સૂત્રકારની આજ્ઞા છે. “૨ વ’ બાકીનું બીજુ બધુ કથન પંચેન્દ્રિયતિયચ યોનિકના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે અહિયાં પણ સમજવું. થાવત્ “gઢવીવારૂણ મરે! મણિ મg saષત્તિ સે i મરે! વફાદાદિષ્ણુ સાવજોષા' હે ભગવન જે પૃથ્વીકાયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થવાને ચોગ્ય છે, અર્થાત્ તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા હે ગૌતમ ! તે “કનૈm રોમુત્તદિપણું જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અને ” ઉત્કૃષ્ટથી “ પુણગાઉ સવવજ્ઞા એક પૂર્વકેટિની આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી ફરીથી પ્રભુને એવું પૂછે છે કે તે i મતે ! વીરા pragi rફા ૩૨ાત' હે ભગવન પૃથ્વીકાયિકોમાંથી આવીને મનુ માં ઉત્પન્ન થવાને યોગ્ય થયેલા એવા તે જીવે એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે–પર્વ जच्चेव पंचिदियतिरिक्खजोणिएसु उववज्जमाणस पुढवीकाइयस वत्तव्वया' હે ગૌતમ પંચેન્દ્રિય તિય"એનિ કોમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકેનું જે પ્રમાણેનું કથન કહ્યું છે. એ જ પ્રમાણેનું કથન “દુ વિ વવવજ્ઞમાનg માળિચરવા નવણ મા, અહિયાં મનુષ્યમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાચિકેના ન ગમેમાં કહેવું જોઈએ પરંતુ પંચેન્દ્રિય તિર્યચોનિક જીવના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે જુદા પણું આવે છે, તે “નવરં ત ઝટ્ર ના વિશાળ जहन्ने] एको वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा उखवज्जति' मा सूत्रपा શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧૦૬
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy