SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યથી વર્ષ પૃથની સ્થિતિવાળા મનુષ્યમાં તેને ઉત્પાદ કહ્યો છે. આ અને સ્થળના ઉત્પાદમાં જુદા પણુ આવે છે. આ રીતનું કથન શ ાપ્રમા પૃથ્વીથી લઈને તમા પૃથ્વી સુધીમાં સમજવુ'. અર્થાત્ અહિયાં જધન્ય સ્થિતિ વર્ષો પૃથક્ વતી છે. 'ओग हणालेहसाणाणरि भणुब घसवेर णाणत्तं च ' અવગાહના, વૈશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને સવેષ આ ખધામાં અન્ય અન્યમાં ભેદ સમજવે. અર્થાત્ તિર્યંચના પ્રકરણમાં જે પ્રમાથે શરીર અવગાહના, વૈશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને સંવેધ કહ્યો છે. અને અહિયાં પરસ્પર જુદાપણું કહેલ છે. એજ પ્રમાણે અહિયાં આ શાપ્રભા નારકના પ્રકરણમાં પણ તેને સમજવા. વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ તે પ્રકરણમાં આ તમામ કથન જોઇ લેવુ જોઈએ ‘વેં નાર તમાકુથ્વીને ડ્વ' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નૈયિક પ્રકરણમાં પરિમાણુ વિગેરે દ્વારાના સબંધનું કથન કરેલ છે. તેજ રીતે વાલુકાપ્રભા, ધૂમપ્રભા, પ’કપ્રભા, અને તમાપક્ષા સુધીના નાકાના પ્રકરણમાં પશુ પરિ માશુ વિગેરે દ્વારાના સ'ખ'ધી વિવેચન સમજી લેવુ'. આ રીતે પહેલા ગમથી આર'ભીને નવમા ગમ સુધીના નવે ગમતુ તમામ કથન અહિયાં સમજી લેવું. હવે ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે—‘નક્ તિતિક્ષગોનિ'તો લગનગતિ' હે ભગવન્ જો તિય ચયેાનિકમાંથી આવીને મનુષ્ય ઉત્પન્ન થાય છે, તા‘મેનિ’િિત્તગ્નિનોનિસો' શું તે મનુષ્ય એક ઇન્દ્રિયવાળા તિય ચ ચેાનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા યાત્ ‘ચિ વિચસિરિયલનોનિહિતો વવનંતિ' પંચેન્દ્રિયતિય ચચેનિકામાંથી આવીને મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે ? . અહિયાં યાવત્ પથી નીચે પ્રમાણેના પાઠ ગ્રહુલુ કરાયેા છે. તેઓ એ ઇંદ્રિયાવાળા તિ"ચ ચેાનિકમાંથી આવીને, અચત્રા ત્રણ ઇંદ્રિયવાળા તિય ચ ચેાનિકોમાંથી માવીને, અથવા ચાર ઇંદ્રિય વાળા તિય ચ ચેાનિકમાંથી આવીને મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે? તથા એ તેઓ તિયચ ચેાનિકે માંથી આવીને જીવ મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે, તે શુ' તે એક ઇંદ્રિયવાળા તિય ચ ચાનિકમાંથી આવીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? અથવા એ ઇંદ્રિયવાળા તિય ચયેાનિકોમાંથી આવીને મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે? અથવા ત્રણ ઈન્દ્રિયવાળા તિય ચ ચૈનિકમાંથી આવીને મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા ચાર ઇન્દ્રિયવાળા તિય ચ ચેનિકમાંથી આવીને મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે? અથવા યાવતુ પાંચ ઇન્દ્રિયવ ળાતિય ચ ચેાનિકામાંથી આવીને મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા' હું ગૌતમ ! 'ए' दियतिरिक्खजो णरहितो वि उववज्जति जाब पंचिदियतिरिक्खजोणिएદિ'તો હવે 'તિ' એક ઇન્દ્રિયવાળા તિય ચ યાનમાંથી આવીને પણ મનુષ્ય પણાથી ઉત્પન્ન થાય છે. એ ઇન્દ્રિયવાળા તિય ચયેાનિફામાંથી આવીને શ્રી ભગવતી સૂત્ર : ૧૫ ૧૦૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy