________________
પંચેન્દ્રિય તિર્યંચના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે જુદાપણું છે, તે નજર વરિનાને જોળ gો વારો વા તિરિ વા’ આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે કેએવા જ પરિમાણની અપેક્ષાથી જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન થાય છે અને સોળ સંકના કવરનંતિ ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. તેનું કારણ એ છે કે-નારકજીને સંમૂચ્છિ મ મનુષ્યમાં ઉત્પાત થતું નથી. ગર્ભમાં જ ઉતપાત થાય છે. અને ગર્ભજ મનુષ્ય સંખ્યા જ છે. તેથી અહિયાં ઉત્કૃષ્ટથી તેઓ સંખ્યાત હોય છે. તેમ કહે. વામાં આવ્યું છે. એ જ રીતે કાયસંવેધમાં પણ જુદાપણું છે. જે “રહિ રાહિ રહ રુ માનપુહિં હં રેવના આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આનું તાત્પર્ય એવું છે કે-જે પ્રમાણે પંચેન્દ્રિય તિય યોનિક ઉદેશામાં રત્નપ્રભાના નારકમાંથી ઉત્પન્ન થનારા પંચેન્દ્રિયતિય"ચ નિવા. ળાએ જઘન્યથી અંતમુહૂર્તની સ્થિતિવાળા હોવાને કારણે અંતમુહૂર્તથી કાયસંવેધ કહેલ છે. એ જ પ્રમાણે અહિયાં મનુષ્યને ઉદેશામાં મનુબેની જઘન્ય સ્થિતિને લઈને માસપૃથકૃત્વથી કાયસંવેધ આ પ્રકારે કહેવો જોઈએ.
भ-कालादेसेणं जहन्नेणं दसवाससहस्साई मासपुहृत्समभहियाई' भनी અપેક્ષાથી કાયસંવેધ અહિં જઘન્યથી માસપૃથકૃત્વ વધારે ૧૦ દસ હજાર વને છે, “વે તે રેવ' આ રીતે પરિમાણ અને કાયસંવેધ શિવાય બીજા તમામ સંહનન, અવગાહના, સંસ્થાન, વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વિગેરે હા સંબંધી કથન પંચેન્દ્રિય તિયાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. પલા
“હા રણમાણ વત્તા તથા સવારનવમા ’િ જે પ્રમાણે રતનપ્રભા પૃથિવી સંબંધી કથન કર્યું છે, એ જ પ્રમાણેનું શર્કરાખભા પૃથ્વીના નારાના સંબંધમાં પણ કથન કરવું જોઈએ. જેમકે-“Hદાજમા ગુઢવી ને રૂપ મતે ! जे मविए मणुस्सेसु उववज्जितए से णं भंते ! केवइयकालदिइएसु उपवज्जेज्जो' અર્થાત ગૌતમ સ્વામીએ આ સૂત્રપાઠ દ્વારા પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવદ્ શર્કરામભા પૃથ્વીના જે નરયિકે મનુષ્યમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? વિગેરે પ્રક્ષાના ઉત્તરમાં રત્નપ્રભા વૃશ્વિના નારકેથી જુદાપણુ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે-હે ગૌતમ! તે “નવરં કળ વાણTદુટ્રિશું ૩ોણે કુપોલીવાકુ વરxt” જઘન્યથી વર્ષ પૃથફત્વની સ્થિતિવાળા મનુષ્યમાં અને ઉત્કૃથિી એક પૂર્વ કેટિની આયુષ્યવાળા મનુષ્ય માં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભા પીના નારકોના પ્રકરણમાં જઘન્યથી માસપૃથફવની સ્થિતિવાળા મનુષ્યમાં તેને ઉત્પાત કહેલ છે. અને અહિયાં શકરાભા પશ્વિના પ્રકરણમાં નવ
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
१०४