SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ છે અર્થત નૈરયિક વિગેરે રૂપે કયા સ્થાનમાંથી આવીને જીવ મનુષ્યપણાથી ઉત્પન્ન થાય છે? “ ને grfહંતો લાવારિ' શું તેઓ નરષિકેમાંથી આવીને ઉપન થાય છે ? “કાર રેવેલ્ડિંત ! વવનંતિ' યાવત્ દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ મનુષ્ય નિકમાં જે જી ઉત્પન્ન થાય છે તેઓ નરયિક માંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? તિર્પચ નિવાળાઓ માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે મનુષ્યમાંથી આવીને મનુષ્ય પણ થી ઉત્પન્ન થાય છે? આવી રીતે ગૌતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયમા” હે ગૌતમ!. હિં તો લિ કાઉતિ ગીર રેહતો રિ ૩૪વતિ' મનુષ્યપણાથી જે જીવી ઉત્પન્ન થાય છે, તેઓ નૈવિકેમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તિય. ચામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન થાય છે અને દેશમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ચાર ગતિવાળામાંથી આવીને જીવ મનુષ્યની પર્યાયથી ઉત્પન થાય છે. “ જાને ifસંક્ષિતિજaોળિયap' જે રીતે પચેન્દ્રિય તિર્યંચાનિક ઉદ્દેશામાં ઉ૫પાતનું વર્ણન કર્યું છે. એ જ રીતે અહિયાં મનુ. બેના ઉપધાતનું વર્ણન કરવું જોઈએ. યાવતુ જીવ છઠ્ઠી તમા પૃથ્વીને નરચિકેના પર્યાયથી આવીને મનુષ્ય પર્યાયમાં ઉપન થાય છે. પરંતુ અધ: સપ્તમી-તમતમાં પૃથ્વીના નરયિક પર્યાયથી આવીને જીવ મનુષ્ય પર્યાય રૂપે ઉત્પન્ન થતા નથી. એજ વાત “નાર તમાકુરવીનેfહેંતો તિ” આ સૂપાઠથી સ્પષ્ટ કરેલ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–ચામાં પુરવી જોર જો મને ! મજિદ મજુણે, હવઝા હે ભગવદ્ રતનપ્રભા પૃથ્વીના નૈરયિક કે જેઓ મનમાં ઉત્પન થવાને ચગ્ય છે, “સે નં રે ! રિવારિકપણ વાજા ' તેઓ કેટલા કાળની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોવા ! હે ગૌતમ! તે “ssન્ને મારપુકુત્તપ્રિng ai gaોફીગાસણવવજ્ઞા' જઘન્યથી માસપૃથકત્વની સ્મિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની આયુષ્યવાળા મનુષ્યમાં ઉપન્ન થાય છે. માસપૃથફથી હીનતર પરિમાણનો અભાવ રહે છે. “અરે ગરદના ગદા વંવિંચિતરિકaોળિયું વવતરણ તો ઉત્પાત શિવાય સંહનન વિગેરે દ્વારા સંબંધી કથન જે પ્રમાણે પંચે નિયતિયાંશ નિવાળા એમાં ઉત્પન્ન થનાર મનુષ્યને કહ્યા છે. એ જ પ્રમાણે નરયિકોથી ઉત્પન્ન થનારા મનુષ્યના સંબંધમાં કહેવું જોઈએ. પરત શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૦ ૩
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy