________________
છેઘા' સનકુમાર માહેન્દ્ર, બ્રહ્મલાક તેમાં એક પદ્મવેશ્યા જ હોય છે. ખીજી લેશ્યાએ હાતી નથી. પ્રેમાળ ના સુઝેન્ના’ સનકુમાર, માહેન્દ્ર, બ્રાલાક, શિવાયના ઉપરના લાન્તક આદિ દેવને એક શુકલ વેશ્યા જ હાય છે. વેક્ નૉ સ્થિવેચના' વેદ દ્વારમાં તેમને સ્ત્રીવેદ હાતા નથી. પરંતુ ‘રેલવેચના’ પુરૂષ વેદવાળા હોય છે. અને એજ રીતે તેએ નો નવું સવેચના' નપુસકવેદવાળા પણ હાતા નથી. કેમકે-દેવામાં નપુંસકવેદ હતા નથી. ‘આઇ અનુકંપા ના વિડ્વ' પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં જે પ્રમાણે સ્થિતિ અને અનુમધ એ દ્વારા કહ્યા છે, એજ પ્રમાણે તે અહિયાં પણ કહેવા જોઇએ. રેસ હેવ વાળવાળ' ઈશાન દેવાના પરિમાણ વિગેરે દ્વારા જે જે પ્રમાણે કહ્યા છે. એજ પ્રમાણે તે સઘળા અહિયાં પણ કહેવા જોઈએ. તથા કાયસ વેષ જોયસંધ, ચાળે જ્ઞા' કાયસ વેષ જુદા જુદા પ્રકારથી સમજવા જોઇએ.
ોષ મતે ! તેવં મને ! ત્તિ' ૐ ભગવત્ પંચેન્દ્રિયતિય ચયાનિકેામાં દેવોના ઉત્પાતના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે આ સઘળુ કથન કર્યુ છે. તે સઘળું કથન એજ પ્રમાણે છે. અર્થાત્ આપ દેવાનુપ્રિયનું કથન સુથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ભગવાન્ ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી તેઓને નમસ્કાર કર્યો. વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજ
માન થયા સુ. શા
જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેવીસમા શતકના વીસમા ઉદ્દેશક સમાપ્ત શાર૪-૨૦ના
મનુષ્યોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
એકવીસમા ઉદ્દેશાને પ્રારંભ
વીસમા ઉદ્દેશાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ મા મનુષ્ય સબ'ધી એકવીસમા ઉદ્દેશાનુ નિરૂપણ કરે છે.- મનુવા થૈ અંતે ! નૅવિો જીવવŘસિ' ઇત્યાદિ
ટકા
ગૌતમસ્વામી પ્રભુને એ પૂછે છે કે-‘મનુસ્સા નંમરે ! મોહિતો ! વનંતિ’ હે ભગવન્ મનુષ્ય કયા સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૫
૧૦૨