SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વવાલે વનસ્પતિ જીવોં કા નિરૂપણ ચોથા વર્ગને પ્રારંભ અતસી (અલસી) વિગેરે ઔષધીરૂપ વનસ્પતિ સંબંધી ત્રીજે વગ સમાપ્ત કરીને હવે સૂત્રકાર પર્વ (ગાંઠ) વાળી વનસ્પતિની જાતના જે વાંસ વગેરે વનસ્પતિ છે, તેના સંબંધમાં આ થે વર્ગ પ્રારંભ કરે છે. આ ચોથા વર્ગનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે- મરે! વંશ વેજુ ઈત્યાદિ ટીકાર્ય–ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- અરે ! વંayજાપ થ g વજવં” હે ભગવન વાંસ, વેણ, કનક, કર્ણાવંશ, ચારૂવંશ, દંડા કુડા વિમાં, ચંડા, વેણુકા અને કલ્યાણ આ જાતની જે વનસ્પતિ છે, એ તમામ વનસ્પતિના મૂળ રૂપથી જે છ ઉત્પન્ન થાય છે, એવા તે છે કયાંથી આવીને તે રૂપે ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને छ -'एवं एस्थ वि मूलादाया दस उद्देसगा जहेव सालीणं-नवर देवा Hધ્યસ્થ વિ વવશ હે ગૌતમ! પહેલા કહેલ શાલીવર્ગ પ્રમાણે અહિયાં પણ મૂળ વિગેરેના દસ ઉદેશાઓ સમજી લેવા. વિશેષ એ છે કે–અહિયાં કઈ પણ સ્થળે દેવ ઉત્પન્ન થતા નથી. અહિયાં ત્રણ લેશ્યાઓ હોય છે. અને તેના ૨૬ છવીસ ભેગો થાય છે. બાકીનું બીજુ તમામ કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે-વાંસથી લઈને કલ્યાણ સુધીની જે આ પર્વ-ગાંઠ વાળી વનસ્પતિ છે, આ વનસ્પતિના મૂળ રૂપેજ ઉત્પન્ન થાય છે, તે જ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નરયિકપણુથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા તિયામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! પહેલા વર્ગને પહેલે શાલી ઉદેશે જે પ્રમાણે કહ્યો છે, અને તેમાં જીવની ઉત્પત્તિ વિગેરેનું જે પ્રમાણે વર્ણન કર્યું છે, એજ પ્રકારનું સઘળું કથન અહીયાં પણ સમજવું. ત્યાંના કથનની અપેક્ષાએ અહિંના કથનમાં જે વિશેષપણું છે, તે એજ છે કે અહિયાં વાંસ વિગેરેમાં કેઈ પણ સ્થળે દેવેની ઉત્પત્તિ થતી નથી. ત્યાં તે દેવેની ઉત્પત્તિ વગેરે શુભ સ્થાનમાં હેવાનું કહેલ છે. પણ અહિંતે તે પુષ્પ, ફળ, બીજ વગેરે કેઈમાં પણ દેવેની ઉત્પત્તિ ન હોવાનું કહ્યું છે. એજ વાત “નાર રે કરછ જિ રવવા આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. અહિયાં પણ કૃષ્ણ, નીલ, કાપતિક એ ત્રણ વેશ્યાઓ હોય છે, અને તેના ૨૬ છવીસ ભેગો થાય છે તેમ સમજવું કે સૂ.૧ નાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી વાસીલાલજી મહારાજ કુત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકને ચે વશ સમાપ્ત ૨૧-જા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ (૭૯
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy