________________
અળસી વિગેરે વનસ્પતિ વિશેષેાના મૂળ રૂપથી ઉત્પન્ન થાય છે' આ પ્રમાણે કહ્યું છે. દેવામાંથી આવીને તે જીવા તે રૂપે ઉત્પન્ન થતા નથી. અળસી વિગેરે વનસ્પતિ વિશેષેાના મૂળ રૂપથી જે જીવ તિય"ચ અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? હૈ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર જઘન્ય અને ઉત્કૃષ્ટને લઈને આ પ્રમાણે કહેલ છે. જઘન્યથી એક બે અથવા ત્રણ જીવા તે તે ગતિયામાંથી આવીને ત્યાં તે તે રૂપે ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત જીવે તે તે ગતિયાથી આવીને એક સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. અળસી વિગેરે વનસ્પતિ વિશેષેાના મૂળ રૂપથી જે જીવેા ઉત્પન્ન થાય છે, તેના શરીરની અવગાહના (લબાઇ પહેાળાઈ) કેટલી હાય છે ? હે ગૌતમ તે જીવાના શરીરની અવગાહના જધન્યથી તે એક માંગળના અસ`ખ્યાતમાં ભાગ પ્રમાણવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી એ ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણ સુધી હાય છે. હું ભગવાન્ તે વેદ્ય જ્ઞાનાવરણીય માદિ કર્માંના બંધ કરવાવાળા હાય છે ? કે અખધક અધ કરનાર નથી હાતા ? હે ગૌતમ ! આ જીવે જ્ઞાનાવરણીય વિગેરે કમેના અધ કરનારા જ હાય છે. અમન્ધક હાતા નથી. એજ રીતે તે જીવા જ્ઞાનાવરણીય વિગેરે કર્માંના વૈદક પણ હાય છે ઉદયવાળા પણુ હાય છે, અને ઉદીરક પણ હાય છે. એજ રીતે તેઓ પશુ કૃષ્ણ, નીલ અને કાપેાતિકલેશ્યાએ વાળા હાય છે. અને આ રીતે અહીયાં લેશ્યા સબ'ખી ૨૬ છવ્વીસ ભગા થાય છે. તેની રચનાના પ્રકાર શાલિ વગેરના મૂળના પ્રકરણમાં જેવી રીતે કહેવામાં આવેલ છે; તેજ પ્રમાણે સમ જવુ. સૃષ્ટિ, જ્ઞાન અને ચાગ ઉપયાગ વગેરે દ્વારા કે જે અગીયારમાં શત કુના ઉત્પલ ઉદ્દેશામાં કહેલ છે, તે તમામ કથન શાલી વિગેરેના મૂળના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, તેજ પ્રમાણે તમામ કથન સમજવું. અતસી વિગેરેનું મૂળ કેટલા કાળ સુધી રહે છે ? તે જઘન્યથી તે એક અન્ત સુહૂત સુધી રહે છે. અળસી વિગેરે વનસ્પતિયાના મૂળના જીવે અળસી વિગેરેના મૂળને છેડીને જે તેએ પૃથ્વીકાયિકના જીવરૂપથી ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી પણ મરીને તે ફરીથી મળસી વિગેરેના મૂળના જીવ રૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ રીતે તેઓ કેટલા કાળ સુધી ગમનાગમન અવરજવર કરે છે? એજ રીતે તે અળસી વિગેરેના મૂળના જીવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિયચ પંચેન્દ્રિય, અને મનુષ્યની પર્યાંય પ્રાપ્ત કરીને અને ક્રીથી ત્યાંથી મરીને તેના મૂળના જીવરૂપે અની જાય છે. તે આા રીતે તે કયાં સુખી તેના મૂળમાં રહે છે ? અર્થાત્ આ રીતે ત્યાં સુધી અવર જવર કર્યાં કરે છે? જન્યથી તે ત્યાં એ ભવ સુધી અને વધારેમાં વધારે અસખ્યાત ભવ સુધી ત્યાં રહે છે. આ રીતે તેઓ ત્યાં આટલા કાળ સુધી અવર જવર કર્યા કરે છે. આ સેત્રન કાળ અને અવર જવર કાળ પૃથ્વીથી લઈને વાયુકાય સુધી સમજવા. બીજા જીવાના સેવનકાળ અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
७७