________________
સાત થઈ જાય છે. આ તમામ ઉદ્દેશાઓનું વર્ણન મૂળના ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણેનું વર્ણન કરી લેવું. જોઈએ. અન્ય રીતે નહીં. સૂ૦ ૧ આ રીતે અહિ સુધીમાં ૭ સાત ઉદેશાઓ સમાપ્ત થાય છે. ૨૧-૧-છા જૈનાચાર્ય જનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકના પહેલા વર્ગના ત્રીજા ઉદ્દેશાથી
સાત ઉદેશાઓ સમાપ્ત ર૧-૧-૭
પુષ્પ, ફલ-બીજ મેં રહે જીવોં કા નિરૂપણ
હવે પુષ્પ, ફળ અને બીજ સંબંધી આઠમા નવમા અને દશમ ઉદ્દેશાઓનું કથન કરવામાં આવે છે
“gવં વિ કાળો-નવરં? ઈત્યાદિ
ટકાઈ–મૂળના ઉદ્દેશા પ્રમાણે પુષ્પમાં પણ પુષ્ય ઘટિત પુષ્પ નામને ઉદેશે સમજો, મૂલ વિગેરે ઉદ્દેશાઓની અપેક્ષાએ પુષ્પ ઉદ્દેશકમાં જે ભેદ છે, સૂત્રકાર હવે તે ભેદને પ્રગટ કરે છે–તેઓ કહે છે,–“રવરવા રવાના પુષમાં દેવે પણ ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે રીતે ઉત્પલ ઉદેશામાં મૂલ વિગેરેમાં દેવેની ઉત્પત્તિ થતી નથી. એ પ્રમાણે કહે. વામાં આવ્યું છે–કેમકે મૂલ વિગેરે રૂપ અશુભ સ્થાનોમાં દેવોની ઉત્પત્તિ વીકારેલ નથી પણ આ પુષ્પ ઉદ્દેશામાં તે પુષમાં દેવ ઉત્પન થાય છે, એ પ્રમાણે કહ્યું છે, તથા “રારિ બોપુષ્પ ઉદ્દેશામાં પુષ્પના છને ૪ ચાર લેશ્યાઓ કહી છે. મૂળ વિગેરે ઉદ્દેશાઓની અપેક્ષાએ પુષ્પના જીવન આ અંશમાં પણ ભિન્નપણ-જુદાઈ છે, તેઓને આ વેશ્યાઓના ૮૦ એશી અંગે કહ્યા છે તે આ પ્રમાણે છે. ચાર લેશ્યાઓના એકપણામાં ૪ ચાર અંગે થાય છે. અને અનેકાણામાં પણ ૪ ચાર ભંગ થાય છે. આ રીતે કલ ૮ આઠ અંગે અસંગીમાં થઈ જાય છે. ચાર લેશ્યાઓના ક્રિકસ ગી ( છ ભંને હોય છે. અને છ ભંગેમાં દરેક ભગેના એકપણું અને અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૭૧