________________
અનન્તભન્ન ગ્રહણ કરેલ છે, અને કાળને લઈને વનસ્પતિકાયનું અનન્તકાળરૂપ અનન્ત કાળ છે. આ રીતે એ ઈન્દ્રિય, ત્રણ ઇંદ્રિય, તિય ચ પચેન્દ્રિય અને મનુષ્યના હોવાના સંબંધમાં પણ સમજી લેવું અર્થાત્ કંદમાં રહેલ જીવા ત્યાંથી મરીને જો એ ઇન્દ્રિય વિગેરે રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, તે એ રીતે તે જીવરૂપથી કન્દમાં કયાં સુધી રહે છે? અને ક્યાં સુધી આ રીતે અવરજવર કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! ઉત્પલ ઉદ્દેશામાં ગ્રહણ કરેલ શાલી વિગેરે મૂળના જીવાના કથન પ્રમાણે આ પ્રશ્નના ઉત્તર સમજવા, કન્દમાં રહેલા જીવાના આહાર દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશેાવાળા દ્રબ્યાનેા હૈાય છે, આ વિષયનું કથન પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ અઠયાવીસમાં પદમાં કહેલ આહાર ઉદ્દેશાની જેમ જ સમજવુ'. તેમની સ્થિતિ જધન્યથી એક અન્તમુહૂત' સુધીની હાય છે. અને ઉત્કૃષ્ટથી વષ પૃથક્ક્ષની અર્થાત્ બે વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની હોય છે. કન્દના જીવાને વેદના કષાય, અને મારણાન્તિક એ ત્રણુ સમુદ્દાત હોય છે, તેઓ સમવહત થઈને પણ મરે છે, અને અસમવહત થઇને પણ મરે છે. ઉંદવૃત્ત થયેલા તે કન્હના જીવા તિય ચામાં અને મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે. સઘળા પ્રાણ, સઘળાભૂત, સઘળા જીવા, સઘળા સત્વે હે ભગવન્ પહેલા કેન્દ્રમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ કે-હે ગૌતમ ! હા, પહેલા અનેકવાર અથવા અનન્તવાર તેઓ બધા જીવા વિગેરે પહેલાં કન્દમાં ઉત્પન્ન થયા છે, તેન મંરે ! સેવ મä ! ત્તિ ' હે ભગવન્ કૅન્દ્રમાં રહેલા જીવાની ઉત્પત્તિ, શરીરની અવગાહના વિગેરે વિષયમાં આપદેવાનુ પ્રિય જે કથન કયુ છે, તે સ થા સત્ય જ છે, આપનુ કથન સથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યાં તે પછી તેએ તપ અને સયમથી આત્માને ભાવિત કરતાથકા પેાતાને સ્થાને બિરાજમાન થયા ।। સૂ. ૧૫ જૈનાચાય જૈનધમ દિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકાન પહેલા વર્ગના ખીએ ઉદ્દેશે! સમાસ ॥ ૨૧-૧-૨॥
*
e.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૬૯