________________
અસખ્યાત જીવે ત્યાં કન્દના આકારથી ઉત્પન્ન થાય છે. એજ રીતે કન્દમાં જે જીવા રહેલા છે, તે જીવાના અપહાર (નીકળવું.) અસ ́ખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી પશુ જો પ્રત્યેક સમયે કરવામાં આવે તે પણ તેમાંથી પૂર પૂરા બહાર કાડી શકતા નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવુ પૂછે છે કે હે ભગવન કન્દમાં રહેલા જીવેાના શરીરની અવગાહના કેવડી મેાટી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! કેન્દ્રમાં રહેલા જીવાની જઘન્ય અવગાહના તા માંગળના અસખ્યમાં ભાગ પ્રમાણ વાળી હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના એક ધનુષથી લઈને નવ ધનુષ સુધીની હોય છે. હવે ગૌતમ સ્વામીના આ પ્રશ્નોના કે • કન્દમાં રહેલા જીવા જ્ઞાનાવરણીય કા મંધ કરનાર હોય છે કે અમથક હાય છે? ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ ! કન્દના જીવા જ્ઞાનાવરણીય ક્રમના બધ કરનાર જ હોય છે. અમન્ધક હાતા નથી. એજ રીતે તેઓ જ્ઞાનાવરણીય કમ નુ વેદન કરવાવાળા હાય છે, ઉદયવાળા ડાય છે, અને ઉદીરણા કરનારા હૈય છે, અનેદક વાળા, અને મદીરક હાતા નથી. આજ પ્રમાણેનું કથન અતરાય ક્રમ' સુધી સમજવું.
હવે ગૌતમ સ્વામીએ પ્રભુને જે એવુ` પૂછ્યું છે કે-કન્તજીવા શુ' કૃષ્ણ લેશ્યાવાળા હાય છે ? અથવા નીલલેશ્યાવાળા હાય છે ? અથવા કાપેતિક લેસ્યાવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમ સ્વામીને એવુ’ કહ્યુ છે કે કૃષ્ણ વિગેરે લેસ્યાના સબધમાં હે ગૌતમ! ૨૬ છબ્બીસ ભા થાય છે. જે આ પ્રમાણે છે–મસયેાગી ૬ છ ભંગ દ્વિકસ’ચેાગી ૧૨ ખાર ભ‘ગ તથા ત્રિકસયેાગી ૯ આઠ ભંગ થાય છે. આ ભંગ સબંધી કથન મૂલડ઼ે. શામાં કહ્યું છે. જેથી આ લેશ્યાસંબંધી ૨૬ છવ્વીસ ભંગા ત્યાંથી જ સમજી લેવા ચેાગમાં તેઓ ફક્ત કાયયેગી જ હેય છે. ઉપયાગમાં તે સાકાર અને નિરાકાર એમ બન્ને પ્રકારના ઉપચેગવાળા હાય છે. વથી લઇને ઇન્દ્રિય સુધીના ખીજા દ્વારા સ`ખ'ધીકથન ઉત્પલઉદેશામાં જે પ્રમાણે કહ્યું છે, તેજ પ્રમાણેનૂ સમજવું. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે-હે ભગવાન્ " દ્રુવ કેન્દ બીજરૂપથી કેટલા કાળ સુધી રહે છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યુ` કે-જઘન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતકાળ સુધી કન્દમાં જીવરૂપથી રહે છે. શાલી વિગેરે જીવેાની કન્દમાં સ્થિતિ, પછી ત્યાંથી મરીને પૃથ્વિીકાયિકપણામાં સ્થિતિ અને ફરી ત્યાંથી મરીને શાલી વિગેરેમાં સ્થિતિ આ પ્રમાણે તે જીવે કેટલા કાળ સુધી કેન્દ્રનું સેવન કરે છે ? અને કેટલા કાળ સુધી આ રીતે તેએ અવર જવર કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ડે ૌતમ! લવની અપેક્ષાએ જાન્યથી એ ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાત ભવ ગ્રહણ સુધી તેનુ' ગમ નાગમન-અવર જવર થતા રહે છે. આ અભિલાપ પ્રમાણે અાયિક, તેજકાયિક, વાયુકાયિક, આ જીવાના હાવાના સંબંધમાં પણ પૃથ્વીકાયિક સૂત્રની માફ્ક વ્યાખ્યા સમજી લેવી જોઇએ. વનસ્પતિ સૂત્રમાં ભત્ર સંખ'ધી ઉત્કૃષ્ટથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
६८