SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળા ભૂત, સઘળા જીવા અને સઘળા સવા એ બધા પહેલાં બ્રા®ી ચીદ્િ અથગવાનળમૂજીવનીન્નાહ ગમ્મપુત્ર્ય' શાલી વિગેરેના મૂળના જીવરૂપથી ઉત્પન્ન થયા છે ? અથવા ઉત્પન્ન નથી થયા ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-તા શૌયમા! અન્નક્ અતુવા મ ંતવ્રુત્તો' હા ગૌતમ એ ખધા અનેકવાર અથવા અનંતવાર શાલી વિગેરેના મૂળના જીવ રૂપથી ઉત્પન્ન થયા છે. એવું નથી કે શાલી વિગેરેમાં પ્રાણ, ભુત, જીવ અને સત્વ પહેલાં ઉત્પન્ન થયા નથી. પરંતુ અનંત અપરિમિત કાળ સુધી પહેલાં પણુ જીવે શાલી વિગેરેના મૂળના જીવપણાથી ઉત્પન્ન થઈ જ ચૂકયા હૈાય છે. આ પ્રમાણે અભ્યારમાં શતકમાં પહેલા ઉત્પલ નામના ઉદ્દેશામાં જે ૩૩ તેત્રીસ દ્વારા છે, તે બધા અહિયાં ગ્રહણુ કરાયા છે. આ બધા દ્વારા મહિયાં પ્રત્યેક ઉદ્દેશામાં સગ્રહ કરાયા છે. અર્થાત્ એકવીસમાં ૨૨ બાવીસમાં અને ૨૩ ગ્રેવીસમાં શતકમાં ૮-૮ આઠ આઠ વ છે. દરેક વર્ગોમાં મૂલ, કેન્દ્ર, સ્કંધ ત્વકૂ છાલ શાખા-ડાળ પ્રવાલ-કૂંપળ પાન, ફૂલ, ફળ અને ખીજ રૂપ દસ દસ ઉદ્દેશાએ છે. અને દરેક ઉદ્દેશાઓમાં આ ૩૩ તેત્રીસ તેત્રીસ દ્વારાને લઈને કથન કરવામાં આવેલ છે. તે તેત્રીસ દ્વારા આ પ્રમાણે છે.-શાલી વિગેરેના જીવા મૂળ વિગેરે રૂપથી વ્યુત્ક્રાંત થઇને કયાંથી આવીને ઉત્પન્ન થાય છે. ૧ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે. ૨ તેમને અપહાર ૩ શરીરની અવગહના ૪ જ્ઞાનાવરણીય વિગેરે કર્માનુ' બંધકપશુ', ૫ વેદક ૬ ઉદયયુક્તપણુ ૭ ઉદીરક ૮ વૈશ્યાયુક્તપણુ ૯ દૃષ્ટિ ૧૦ જ્ઞાન ૧૧ ચેત્ર ૧૨ ઉપયાગ ૧૩ વણુગંધ વિગેરે ૧૪ ઉચ્છ્વાસ વિગેરે ૧૫ હારપણુ અને અનાહારપણુ` ૧૬ વીરતાવિરતત્વ૧૭ સક્રિયાક્રિયપણુ ૧૮ સાત પ્રકારનું અને આઠ પ્રકારનું બંધપણું ૧૯ સંજ્ઞાર્૰ કષાય ૨૧ વેદ ૨૨ વેદધકપણુ ૨૩ સન્ની અસ’સીપણુ ૨૪ ઈન્દ્રિય સહિતપણુ અને અનીન્દ્રિયપણુ ૨૫ સ્થિતિ ૨૬ મૂળ વિગેરે રૂપને દેાડીને ફરીથી મૂળ વિગેરે રૂપે ઉત્પન્ન થવું. અને ઉત્પન્ન થઈને કેટલા કાળ સુધી તેઓનું ત્યાં રહેવુ. અને અવરજવર કરવી ૨૭ આહુાર ૨૮ સ્થિતિ ૨૯ સમુદ્લાત ૩૦ સમવહતપણુ ૩૧ ઉદ્ધૃતના ૩૨ અને સર્વ પ્રાણભૂત જીવાનુ' મૂળ વિગેરેમાં અનેકવાર અને અન"તવાર પહેલા ઉત્પન્ન થવુ. ૩૩ આ રીતે આ ૩૩ તેત્રીસ દ્વારાની યાજના આગળ બધેજ કરવી જોઈએ. ‘સેવ મંતે ! સેવ અને ! ત્તિ' હે ભગવન્ શાલી વિગેરે મૂળમાં રહેલા જીવાનેા પ્રકાર આપ દેવાનુપ્રિયે જે કહ્યો છે, તે સ`થા સત્ય છે, કેમકે માસના વાકયે હમેશાં સત્ય જ હાય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તપ અને સુ'યમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા તેએ પાતાને સ્થાને બિરાજમાન થઈ ગયા, તા સૂ॰ ૧ । જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એકવીસમા શતકના પહેલા વર્ગના પહેલા ઉદ્દેશક સમાપ્ત ।।૨૧-૧-૧ા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૬૬
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy