________________
'
અને ચાર ઇન્દ્રિયવાળા જીવા ભવદેશથી જઘન્ય એ ભવ ગ્રહણુ સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાતભવ ગ્રહણ સુધી કાળાદેશથી જધન્ય છે અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. અને અવર-જવર કરતા રહે છે. પંચેન્દ્રિય તિયાઁચ જીવા ભવની અપેક્ષાએ જઘન્યથી એ ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વ કટિપૃથકત્વ સુધી ત્યાં રહે છે. અને અવર-જવર કરતા રહે છે. એજ રીતે શાલી વિગેરેના મૂળના જીવા મનુષ્ય થઈ ને જો તે ફરી શાલી વિગેરેના મૂળના જીવરૂપથી ઉત્પન્ન થાય છે, તે ત્યાં તે મનુષ્ય જીવ પણ ભવાદેશથી જઘન્યથી એ ભવ ગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી આઠ ભવ અહણુ સુધી કાળના ઉદ્દેશથી જઘન્ય એ અતર્મુહૂત સુધી ઉત્કૃષ્ટથી પૂર્વ કાટી પૃથક્ સુધી ત્યાં રહે છે, અને અવર જવર કરતા રહે છે. આ વિષયમાં ને વિશેષ જાણવાની ઈચ્છા હૈાય તેા જીજ્ઞાસુએએ ઉપલેટ્ટેશક ઉપર મે' જે પ્રમેયચન્દ્રિકા નામની ટીકા લખી છે તેમાંથી સમજી લેવું.... · બ્રહારો નહા ૩૧જુર્વે ' ઉત્પલેદ્દેશકમાં આહારના વિષયમાં પણ સ્પષ્ટીકરણ કરેલ છે. જેથી આ શાલી વિગેરેના મૂળમાં રહેલા જીવાના આહારના વિષયમાં પશુ ત્યાંથી જ સમજી લેવું. ત્યાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે મૈં મતે ! નીષા વિમાહારમાં äિ' હે ભગવન્ તે જવા કેવા આહાર કરે છે ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે-‘શેયમા ! વગો બળતજ્ઞા યુવા હું ગૌતમ ! તે જીવે દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશી દ્રવ્યોના આહાર કરે છે, ઇત્યાદિ સઘળુ કથન પ્રજ્ઞાપનાના ૨૮ અઠયાવીસમાં પદ્મમાં પહેલા આહારઉ દેશામાં વનસ્પતિકાયિક જીવના આહારના સંબંધમાં કહ્યુ છે, એજ રીતે અહિયાં પણ સમજી લેવુ' ‘ર્ફિનનેળ બેતોમુદુત્ત રોષેળ માલપુકુä ' શાલી વિશે મૂળમાં રહેલા જીવેાની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત'ની હોય છે, અને ઉત્કૃષ્ટથી એથી લઈને નવ વર્ષ સુધીની હોય છે. ‘સમુથાયા સમોા વમૂળા થ ના ઉપદેä' સમુદ્ઘાત, સમવહત સમુદ્શાતની પ્રાપ્તિ, અને ઉદ્દતના (બહાર કહાડવુ) એ બધુ ઉત્પલ ઉદ્દેશામાં જે પ્રમાણે કહ્યું છે, તેજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. શાલી-વિગેરેના મૂળમાં રહેલા જીવાને વેઠના કષાય, મારણાન્તિક એ ત્રણ સમુદ્દાત હાય છે, તથા તેએ મારણાન્તિક સમુદ્ધાતથી સમવહત થઇને પણ મરે છે, અને અસમવહત (સમુદ્ઘાત કર્યો વિના) પણ મરે છે. તથા તેએ ઉદ્ભવૃત્ત (નીકળીને) થઈને તિય ચેામાં અને મનુષ્ચામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણેનુ ઉદ્દના પ્રકરણ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદમાં વનસ્પતિકાયિકાનું છે. ‘મદ્દ મટે ! સવ્વપાળા ગાય લચ્છુસત્તા હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન્ સઘળા પ્રાણુ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૬૫