________________
પકેથી અને એક ને ષકથી સમજી-અથાત્ આ બે વિકલ્પોથી સમજીત પૃથ્વીકાયિકમાં “ચરે ચરેëિતો કેણ કેનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોવા ! સત્યોના ગુઢવીઝારા જીજહિં કિના” હે ગૌતમ! જે અનેક ષક સમજીત છે, તેવા પ્રવુિ. કાવિકે સૌથી ઓછા છે. અને તેમની અપેક્ષાએ જે અનેક પકેથી અને એક ન ષકથી સમજીત છે, તેમાં સંખ્યાલગણ અધિક છે. આ રીતે બધાની અપેક્ષાએ અ૫ ચોથા વિકલ્પવાળા પૃથ્વીકાયિક જીવે છે. અને તેમનાથી સંખ્યાતગણ અધિક પાંચમાં વિકલ્પવાળા પૃથ્વીકાયિક જીવે છે “ જ્ઞાન વારસાઇ એજ રીતે યાવત્ વનસ્પતિકાયિકનું અલ્પપણ અને બહુપણુ સમજવું. અર્થાત જે પ્રમાણે પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવોનું અલ્પ બહુપણું કહ્યું છે, એજ રીતે અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એક ઈન્દ્રિયવાળા જીવોનું પણ અલપ બહુપણુ સમજી લેવું તેમાં અનેક ષથી સમત-અનેક ષકની સંખ્યામાં ઉપન્ન થયેલા વનસ્પતિકાયિક છો સર્વથી કમ-અલ્પ છે. અને જે અનેક ષથી અને એક ને ષકથી સમજીત-એકથી લઈને પાંચ સુધીની સંખ્યામાં ઉત્પન્ન થયેલ વનસ્પતિકાયિક જીવે છે, તેઓ પહેલાની અપેક્ષાથી સંખ્યાતગણી અધિક હોય છે. આ જ પ્રમાણેનું અલપ બહુ પણ કાયિક, તેજસકાયિક, અને વાયુકાયિક જીવોનું પણ સમજવું. “ ગાવ વેજળવાઈ રહ્યા નેરડુari તથા બે ઇન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના વક સમજીત જે જીવે છે, તેઓનું અ૬૫ અને બહુપણુ નારક જીના અલપ બહુપણાની જેમ સમજવું. એ રીતે ષક સમજીત જે બે ઈન્દ્રિય જીવો છે. તેઓ સૌથી અપ હોય છે. મેષ ટુક સમજીત જે બે ઈન્દ્રિય જીવે છે, તેઓ પહેલાની અપેક્ષાથી સંખ્યાતગણ અધિક છે. એક ષકથી અને એક ને ષકથી સમજીત જે બે ઈન્દ્રિય છો છે, તે પહેલાની અપેક્ષાથી સંખ્યાતગણ અધિક છે. અનેક ષક સમજીત તીન્દ્રિય જીવ સંખ્યાલગણા છે. અનેક ટ્રકેથી અને એક નો ષકથી સમજીત જે બે ઈન્દ્રિય જીવો છે, તેઓ તેમની અપેક્ષાથી સંખ્યાતગણ અધિક છે. આ રીતે સૌની અપેક્ષાએ ષક સમજીત જે બે ઇન્દ્રિયવાળા જીવે છે, તેઓ સૌથી અપ હોય છે, અને અનેક ષકથી સમજીત તથા એક ને ષકથી સમજીત જે બેઈન્દ્રિય જીવે છે તેઓ સખ્યાતગણ અધિક હોય છે. તથા મધ્યમાં રહેલા જે બે ઈન્દ્રિય જીવો છે, તેઓ પરસ્પરની અપેક્ષાથી જઘન્યથી અલ્પ પણ છે, અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
४७