________________
કણ કેનાથી અધિક છે? કેણ કેની બરોબર છે ? કોણ કોનાથી વિશેષા. ધિક છે ? એ રીતે આ અ૫૫ણા અને બહુ પણ વિશે પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા! પદવOોવા ને અક્ષરવિજય” હે ૌતમ ! નારકીય જી સૌથી કમ ષક સમર્જીત છે. તેમની અપેક્ષાએ એ નો રણકયા સવેગનુ ષક સમર્શીત જે નારકે છે, તેઓ સંખ્યાતગણ અધિક છે. અર્થાત્ પહેલાની અપેક્ષાએ બીજા સંખ્યાતગાણા અધિક છે. “છો એ સમકિતથા સંવેTr” અનેક ષકોથી સમત નારકી પહેલાની અપેક્ષાએ અસંખ્યાતગણ અધિક છે. “ક િચ નો જળ જ રમઝિયા ” અનેક ષથી સમજીત અને એક ને પટકથી સમજીત નૈરયિક પહેલાની અપેક્ષાએ સંખ્યાતગણું અધિક હોય છે તથા સૌની અપેક્ષાથી અલપ ષક સમજીત છે. અને સૌની અપેક્ષાએ અધિક અનેક ષક સમજીત અને એક ને ષક સમજીત છે. તથા તેની મધ્યના જે છે તે પહેલા પહેલાની અપેક્ષાથી આગળ આગળના અધિક છે. અપે. ક્ષાએ અ૯૫ છે, અને અપેક્ષાએ અધિક છે. આ રીતે કહેવામાં અપેક્ષા ભેદને લઈને અલ્પ, બહત્વના આલાપકેને સમાવેશ થાય છે. “ કાર નાના' જે રીતે નારકમાં અપેક્ષા ભેદને લઈને આ અ૫ બપણાનો વિચાર કરવામાં આવ્યું છે, એજ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના દશ ભવનપતિઓમાં પણ અ૫૫ણા અને બહુપણાને વિચાર સમજ. એ રીતે બધાની અપેક્ષાએ અલ્પ ષક સમજીત સ્વનિતકુમાર છે, અને તેઓની અપેક્ષાએ ને ષક સમર્જત સ્વનિતકુમાર સંખ્યાતગણ અધિક છે. તેઓની અપેક્ષાએ એક ષથી અને એક ને ષથી સમજી સ્વનિતકુમાર સંખ્યાતગણું અધિક છે. તેઓની અપેક્ષા એ અસંખ્યાતગણું અધિક અનેક પકેથી સમજીત સ્વનિતકુમાર છે. તેમની અપેક્ષાએ સંખ્યાતગણા અધિક અનેક પકેથી સમજીત અને એક ને પકથી સમજીત તનિતકુમાર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ષક સ્થાનની એકતાથી નારકથી લઈને સ્વનિતકુમાર સુધીના પહેલાના જીવ અપ છે, ને ષક સ્થાને બહુપણ હોવાથી નારકથી લઈને સ્વનિતકુમાર સુધીના બીજા સ્થાનને જીવે સંખ્યાતગણુ છે, ત્રીજા, ચેથા અને પાંચમાં સ્થાનમાં પ્રત્યેક સ્થાનના બહુપણુથી સૂત્રોક્ત બહુપણું છે. તેમ સમજવું અથવા વધુ સ્વભાવથી તેમ છે. તેમ સમજવું. - હવે ગૌતમસ્વામી પૃથ્વીકાયિક વિગેરેનું અલ્પ બહુપણુ જાણવા માટે પ્રભુને પૂછે છે કે-“gu vi મરે! પુત્રવીરાણા ઇન્દુિ સમન્નિવાળ” હે ભગવદ્ અનેક
થી સમજીત પૃવીકાયિકે અને ‘ફિર તો છળ સાનિયા અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૪૬