________________
–
પૃથ્વીક્રાયિક જીવા ચેાથા અને પાંચમા વિકલ્પાથી જ સમજીત હાય છે. પહેલા, ખીજા અને ત્રીજા વિકલ્પે થી તેએ સમત હાતા નથી આ પ્રકારના કથનનું' કારણ જાણુવાની ઇચ્છાથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે— છે મેળàાં નામ સન્નિયા નિ' હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે કે પૃથ્વીકાયક જીવ અનેક ષટ્કાથી સમત હોય છે. ૪ અને અનેક ષટ્કાર્થી અને એક ના ષટ્કથી સમજીત છે. ૫ પરંતુ તેઓ એક ષટ્કથી અને એક ના ષટ્રકથી સમજીત હાતા નથી ? આ રીતના ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે પોયમા! ને ખં પુત્રીજાયા મેને િછદિ દ્વેષનનું નિયંતિ તેને પુઢવી ાાઇ દ્િ' સમક્રિયા' જે પૃથ્વીકાયિકા અનેક ષટ્કાથી તથા બીજા જધન્યથી એક પ્રવેશનકથી અથવા એ પ્રવેશનથી અથવા ત્રણ પ્રવેશનકથી અને ઉત્કૃષ્ટથી પાંચ પ્રવેશનકથી પ્રવેશ કરે છે, ભેળપુરીજા અર્િચ નો જીમ ચ ભ્રમન્નિયા' તે પૃથ્વીકાયિક અનેક ષટ્કાથી અને એક ના ષટ્કથી સમજીત હોય છે. એ પ્રમાણેના કહ્યા છે. પણ તેનસેનું નામ સમડિયા વિ' એજ કારણથી હું ગૌતમ ! મેં એવું કહ્યું છે કે તે ચેાથા અને પાંચમા વિકલ્પવાળા હોય છે. ‘વ' નાવ વળKlડ્યા? જે રીતે પૃથ્વીકાયિક અનેક ષટ્કાથી સમજીત અને એક ના ષટ્કથી કહ્યા છે, એજ રીતે અાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના એકેન્દ્રિય જીવે પશુ અનેક ષટ્કોથી સમત અને અનેક ષટ્કોથી અને એક ના ષટ્રકથી સમત કહેવાય છે. એજ રીતે અહિયાં પણ ચેાથે અને પાંચમે એ બેજ વિકલ્પો થાય છે, ષટ્ક સમત એવા પહેલા વિકલ્પ, ના ષટ્ક સમજી ત એવા ખીજો વિકલ્પ એક ષટ્કથી અને એક ના ષટ્કથી સમજીત એવા ત્રીજો વિકલ્પ આ ત્રણે વિા અહિયાં સંભવતા નથી. વૈચિા લાવ નેમાળિયા બ્રિદ્ધા નન્હા ના જે રીતે નારકીય જીવા ષટ્ક અને તે ષટ્ક વિગેરે પાંચ વિકલ્પાથી સમંત કહ્યા છે, એજ રીતે એઇન્દ્રિયથી લઈને વૈમાનિક સુધીના જીવેા અને સિદ્ધ થવા એ બધા ષટ્ક ના ષટ્ક વિગેરે પાંચ વિકલપાથી સમજીત હાવાનુ` કહેલ છે.
હવે સૂત્રકાર તેમના અપપણા અને અહુપણાનુ` કથન કરે છે, ત્તિ મો! નૈચાળ” આ નારકીયામાં જે ષટ્ક સમજીત છે, ના ષટ્ક સમ જીત છે, એક ષટ્કથી અને એક ના ષટ્કથી સમત છે, અનેક ષટ્કોથી સમજીત છે, અને અનેક ષટ્કથી અને એક ના ષટ્કથી સમજીત છે, તેઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૪૫