________________
કારણથી સિદ્ધ સંખ્યાત પ્રવેશનકથી પ્રવેશ કરે છે, જે i fણ રિસંનિયા તે કારણથી તે સિદ્ધ કતિ સંચિત કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કેસિદ્ધ સંખ્યાત પ્રવેશનકથી સિદ્ધ ગતિમાં પ્રવેશ કરે છે. તે કારણથી તેઓ કતિ સંચિત કહેવાય છે. અને જો સિ ggÉ varળ પરિક્ષત્તિ જે કારણથી તેઓ એક પ્રવેશનકથી પ્રવેશ કરે છે, તેથી તેઓ અવક્તવ્ય સંચિત કહેવાય છે. “રે તેf Sાવ વત્તાવાસંચિત વિ’ એ કારણથી હે ગૌતમ! મેં એવું કહ્યું છે કે-સિદ્ધ જીવો કતિ સંચિત પણ હોય છે, અવક્તવ્ય સંચિત પણ હોય છે, પરંતુ અતિ સંચિત રહેતા નથી. કેમકે એક સમયમાં અનંત અથવા અસંખ્યાત સિદ્ધોને ત્યાં પ્રવેશનકને અભાવ હોય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“uff i મરે! ને ચાio' હે ભગવન જે આ નૈરયિકે કતિસંચિત, અતિસંચિત, અને અવક્તવ્ય સંચિત પ્રગટ કર્યા છે, તેમાં કેની અપેક્ષાથી કેણ અલ્પ છે? કોણ બહુ છે? કેણુ તુલ્ય છે? અને કોણ વિશેષાધિક છે? આ પ્રશ્ન અલ્પ બહુ વિષય સંબંધી છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- લોયમા! કાવ્યો ના નિરા વત્તાવારંવા” હે ગૌતમ! બધાથી કમ (ઓછા), નરયિક અવક્તવ્ય સંચિત છે, કેમકે તે અવક્તવ્ય સંચિત સ્થાન એક છે. "સિ સંવિધા સંmpor' કતિ સંચિત નારક સંખ્યાલગણ છે. અવક્તવ્ય સંચિત નારકની અપેક્ષાએ કતિ સંચિત નારકે સંખ્યાતગણું એ કારણે હોય છે. કે-સંખ્યાતસ્થાનક હોય છે. “અરિજિયા જરંssm' કતિ સંચિત નારકોની અપેક્ષાએ અકતિ સંચિત નારકે અસંખ્યાતગણ અધિક છે, કેમકે જે અસંખ્યાતસ્થાને છે, તે અસંખ્યાત છે. અથવા ત્યાં વસ્તુ સ્વભાવ જ કારણરૂપ હોય છે, સ્થાનની અલ્પતા વિગેરે કારણ હોતું નથી. કેમકે કતિ સંચિત સિદ્ધ સ્થાનના બહુપણામાં પણ અલ્પ જ છે. અવક્તવ્ય સ્થાનની એકતામાં પણ સિદ્ધ સંખ્યાતગણું કહ્યા છે. કેમકે બે વિગેરે રૂપે અ૫ જ કેવલીનું આયુષ્ય સમાપ્ત થાય છે. એ પ્રમાણે જે આ સ્થિતિ પ્રગટ કરેલ છે. તે લકવભાવથી જ પ્રગટ કરેલ છે. “ રિસરનામાં માળિયા ૩જાદુ' નારકની જેમ જ એકેન્દ્રિયને છોડીને યાવત્ વૈમાનિકાન્ત કતિસંચિત વિગેરે જેવેનું અપપણુ અને બહુપણું સમજી લેવું અહિયાં યાવતુ પદથી બે ઈન્દ્રિયથી લઈને જ્યોતિષ્ક સુધીના ૨૨ બાવીસ દંડકમાં રહેલા અને સંગ્રહ થાય છે સૌથી ઓછા અવક્તવ્ય સંચિત બે ઈન્દ્રિય વો છે. તેની અપેક્ષાએ સંખ્યાતગણી વધારે કતિ સંચિત દ્વિન્દ્રિય જીવે
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૪૧